Site icon

માંડ માંડ બચ્યાં આ ભાજપ શાસિત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી, હવામાં ફંગોળાયું હેલિકોપ્ટર, જુઓ વીડિયો…

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા હેલિકોપ્ટર દુર્ઘટનામાંથી માંડ માંડ બચ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી આજે (સોમવારે) કલબુર્ગીના પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન જ્યાં તેમનું હેલિકોપ્ટર લેન્ડ થવાનું હતું ત્યાં કચરો એટલો બધો હતો કે લેન્ડિંગ વખતે બધો કચરો અહીં-ત્યાં ઉડવા લાગ્યો હતો. જેના કારણે અકસ્માત સર્જાઈ શકે એમ હતું. જો કે, બાદમાં સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. હાલ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

BS Yediyurappa's Chopper Landing in Kalaburagi

માંડ માંડ બચ્યાં આ ભાજપ શાસિત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી, હવામાં ફંગોળાયું હેલિકોપ્ટર, જુઓ વીડિયો…

News Continuous Bureau | Mumbai

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા હેલિકોપ્ટર દુર્ઘટનામાંથી માંડ માંડ બચ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી આજે (સોમવારે) કલબુર્ગીના પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન જ્યાં તેમનું હેલિકોપ્ટર લેન્ડ થવાનું હતું ત્યાં કચરો એટલો બધો હતો કે લેન્ડિંગ વખતે બધો કચરો અહીં-ત્યાં ઉડવા લાગ્યો હતો. જેના કારણે અકસ્માત સર્જાઈ શકે એમ હતું. જો કે, બાદમાં સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. હાલ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

Join Our WhatsApp Community

અહેવાલો અનુસાર, જ્યારે બીએસ યેદિયુરપ્પાનું હેલિકોપ્ટર હેલીપેડ પર ઉતરી રહ્યું હતું ત્યારે ત્યાં પડેલા પ્લાસ્ટિકની શીટ્સ અને અન્ય કચરો હવામાં ઉડવા લાગ્યો હતો. જોકે છેલ્લી ઘડીએ પાયલોટે ખતરો સમજીને લેન્ડિંગ ટાળ્યું અને હેલિકોપ્ટરને હવામાં ઉભું રાખ્યું. જો પાયલોટે સમજણ ન દાખવી હોત તો મોટો અકસ્માત સર્જાઈ શક્યો હોત.

આ સમાચાર પણ વાંચો :  PMLA કેસમાં તપાસ એજન્સીનો સપાટો.. ઇડીએ મુંબઈ સહિત 15 સ્થળો પર પાડ્યા દરોડા, અધધ આટલા કરોડના દાગીના અને રોકડ કરી જપ્ત..

Drone: ડ્રોન (Drone) પાયલોટ બની રાજકોટની શ્રદ્ધાબેન સોરઠીયાએ લખ્યો આત્મનિર્ભરતાનો નવો ઇતિહાસ
Attacks on Journalists in 2025: પત્રકારો પર વૈશ્વિક સંકટ, ૨૦૨૫માં ૧૨૮ પત્રકારોની હત્યા, IFJ એ જાહેર કર્યા હૃદયદ્રાવક આંકડા.
Sarfaraz Khan: સરફરાઝ ખાનનું તોફાન પણ તકનો દુકાળ! દિલીપ વેંગસરકરે સિલેક્ટર્સને લીધા આડેહાથ, કહ્યું- “આ શરમજનક છે.”
Virar Rename Dwarkadhish Controversy: વિરારનું નામ બદલીને ‘દ્વારકાધીશ’ રાખવાની હિલચાલ? ઉત્તર ભારતીયોનું સમર્થન પણ સોશિયલ મીડિયા પર વિરોધનો વંટોળ.
Exit mobile version