Site icon

નવા-જુનીના એંધાણ- પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પીએમ મોદી સાથે કરી મુલાકાત- આ મહત્વના મુદ્દાઓ પર કરી ચર્ચા

News Continuous Bureau | Mumbai

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી(Former Chief Minister of Punjab) કેપ્ટન અમરિંદર સિંહ(Captain Amarinder Singh) અને તેમના પુત્ર રણઈન્દરસિંહે(Raninder Singh) પ્રધાનમંત્રી મોદી(Prime Minister Modi) સાથે મુલાકાત કરી છે.

Join Our WhatsApp Community

આ મુલાકાતમાં પંજાબ સાથે સંકળાયેલ અલગ-અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી 

એવી પણ ચર્ચા છે કે કેપ્ટન અમરિંદર સિંહની મોદી સાથેની આ મુલાકાત તેમની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસને(Punjab Lok Congress) ભાજપમાં(BJP) મર્જ કરવા માટેની હતી. 

પ્રધાનમંત્રી સાથેની મુલાકાત બાદ કેપ્ટને કહ્યું કે આ મુલાકાત સારી રહી છે.  

ઉલ્લેખનીય છે કે કેપ્ટનને પંજાબની ચૂંટણીનાં(Punjab elections) 3 મહીના પહેલા જ કૉંગ્રેસે(Congress) મુખ્યમંત્રીની ખુરશી(Chief Minister Post) પરથી હટાવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  ભારતીય જનતા પાર્ટીના AAP પર આકરા પ્રહાર- કહ્યું ટોઈલેટને ગણાવી દીધા ક્લાસરૂમ હજુ નથી બની

Delhi Blast: દિલ્હી બ્લાસ્ટની તપાસ તેજ: અલ ફલાહ યુનિવર્સિટીના ચેરમેનને સમન્સ જારી, યુનિવર્સિટીની ભૂમિકા શંકાના દાયરામાં
Nagpur Fire: મહારાષ્ટ્રમાં 32 પશુઓ જીવતા બળ્યા, કતલખાને જતા પહેલા જ કરૂણ અંજામ
Bihar Cabinet: બિહારના રાજકારણમાં ગરમાવો: BJP-JDUમાં મંત્રીમંડળ પર ખેંચતાણ, 12-22 નહીં પણ 50-50ની શક્યતા! બિહારના રાજકારણમાં ગરમાવો
Fake PMO Secretary: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં PMOનો નકલી સચિવ બનીને ફરતો શખ્સ ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
Exit mobile version