Site icon

 શું પંજાબમાં કેપ્ટન અમરિન્દરની નવી પાર્ટી ભાજપ સાથે ગઠબંધન કરશે?, કેપ્ટને આપ્યા આ સંકેત; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 19 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર 

નવા કૃષિ કાયદા રદ થયા બાદ પંજાબના રાજકારણમાં હલચલ જોવા મળી રહી છે.

નવા કાયદા સરકારે પાછા ખેંચી લીધા છે ત્યારે પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિન્દરસિંહે તેના પર ખુશી વ્યક્ત કરીને કહ્યુ છે કે, હું ભાજપ સાથે કામ કરવા માટે તૈયાર છું.

આ નિવેદન બાદ હવે એવી અટકળો શરુ થઈ છે કે, પંજાબમાં કેપ્ટન અમરિન્દરની નવી પાર્ટી અને ભાજપ વચ્ચે ચૂંટણી લડવા માટે ગઠબંધન થશે.

કેપ્ટને કહ્યુ હતુ કે, સરકારના નિર્ણયથી ખેડૂતોને રાહત મળી છે અને પંજાબની પ્રગતિનો રસ્તો પણ ખુલી ગયો છે. ખેડૂતોના વિકાસ માટે હું ભાજપ સાથે મળીને કામ કરવા તૈયાર છું.  

ઉલ્લેખનીય છે કે, સીએમ પદેથી રાજીનામુ આપ્યા બાદ કોંગ્રેસ છોડી દેનાર કેપ્ટન અમરિન્દરસિંહે પોતાની નવી પાર્ટી પંજાબ લોક કોંગ્રેસની સ્થાપના કરી છે.

'અંડર-19 વર્લ્ડ કપ' ટૂર્નામેન્ટની જાહેરાત, 'આ' દેશની ટીમ નહીં રમે, તેના બદલે સ્કોટલેન્ડને મળશે તક

Devendra Fadnavis Conspiracy: મહારાષ્ટ્ર રાજકારણમાં મોટો ભૂકંપ! ફડણવીસ અને શિંદેને જેલમાં ધકેલવાનું હતું કાવતરું? પૂર્વ DGP સંજય પાંડે સામે કેસની ભલામણ
Atal Setu Coastal Road Connector: કામ પૂરું છતાં રાહ જોવી પડશે! અટલ સેતુ-કોસ્ટલ રોડ જોડાણ તૈયાર, પણ આ એક વિઘ્ને નવી મુંબઈ એરપોર્ટ જવાની ગણતરી બગાડી
Maharashtra Weather Update: મહારાષ્ટ્રમાં હાડ થીજવતી ઠંડી! ઉત્તરના પવનોએ મુંબઈ સહિત રાજ્યને ઠુંઠવી દીધું, જાણો આગામી 48 કલાકમાં ક્યાં પડશે વધુ ઠંડી
Raj Thackeray on Ladki Bahin Yojana: ‘1500 રૂપિયા તો 15 દિવસમાં પૂરા થઈ જાય છે’, રાજ ઠાકરેએ મોંઘવારી મુદ્દે સરકારને ઘેરી
Exit mobile version