Site icon

અરરર… પાલિતાણા પરિક્રમા કરીને પરત ફરી રહેલા પરિવારને નડ્યો ગમ્ખવાર અકસ્માત, કાર-ટેન્કરની ટક્કરમાં નિપજ્યા આટલા લોકોના મોત 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 20 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

શનિવાર

અમદાવાદ ખંભાતના પરિવારને ધોળકા નજીક અકસ્માત નડ્યો છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ કાર અને ટેન્કર વચ્ચે ટક્કર થઇ હતી જેમાં કારનાં કુરચા ઉડી ગયા. 

આ અકસ્માતમાં પાંચ લોકોનાં મોત થયા છે જ્યારે અન્ય ત્રણ સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા છે.

હાલમાં અકસ્માતને પગલે ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતાં કોઠ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. 

કહેવામાં આવી રહ્યું છે કે વાનમાં 8 લોકો સવાર હતા અને વાન રોંગ સાઈડમાંથી પસાર થઈ રહી હતી ત્યારે જ ટેન્કર સાથે ધડાકાભેર તેની ટક્કર થઈ હતી. 

કૃષિ કાયદા મુજબ શિરોમણી અકાલી દળ ભાજપ થી અલગ થયું. હવે તે શું કરશે? જાણો અહીં

Women Empowerment Gujarat: આત્મનિર્ભર સ્ત્રીનું જીવંત દ્રષ્ટાંત એટલે શિક્ષણ, મહેનત અને સંકલ્પબળથી સફળ બનેલી ‘સુવાસિની સ્વસહાય જૂથ’ની મહિલાઓ
Ahmedabad Railway Division: સાબરમતી લોકો શેડે ઇલેક્ટ્રિક લોકોમોટિવનું પ્રથમ ઇન્ટરમીડિયેટ ઓવરહોલ (IOH) સફળતાપૂર્વક પૂર્ણ કર્યું.
Gujarat new talukas 2025: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક
PURNA Scheme Gujarat: ગુજરાતની અંદાજે ૧૦ લાખ કિશોરીઓ પૂર્ણા યોજનાથી લાભાન્વિત થઈ વધુ સુપોષિત અને સશક્ત બની રહી છે
Exit mobile version