Site icon

અરરર… પાલિતાણા પરિક્રમા કરીને પરત ફરી રહેલા પરિવારને નડ્યો ગમ્ખવાર અકસ્માત, કાર-ટેન્કરની ટક્કરમાં નિપજ્યા આટલા લોકોના મોત 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 20 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

શનિવાર

અમદાવાદ ખંભાતના પરિવારને ધોળકા નજીક અકસ્માત નડ્યો છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ કાર અને ટેન્કર વચ્ચે ટક્કર થઇ હતી જેમાં કારનાં કુરચા ઉડી ગયા. 

આ અકસ્માતમાં પાંચ લોકોનાં મોત થયા છે જ્યારે અન્ય ત્રણ સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા છે.

હાલમાં અકસ્માતને પગલે ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતાં કોઠ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. 

કહેવામાં આવી રહ્યું છે કે વાનમાં 8 લોકો સવાર હતા અને વાન રોંગ સાઈડમાંથી પસાર થઈ રહી હતી ત્યારે જ ટેન્કર સાથે ધડાકાભેર તેની ટક્કર થઈ હતી. 

કૃષિ કાયદા મુજબ શિરોમણી અકાલી દળ ભાજપ થી અલગ થયું. હવે તે શું કરશે? જાણો અહીં

Gujarat: ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો; મુખ્ય શહેરોમાં વડોદરા સૌથી ઠંડુ
Shinde Sena: BMC ચૂંટણીમાં શિંદે સેનાનો પાવર પ્લે: ૧૨૫ બેઠકોની માંગ સાથે સાથી પક્ષને ચેતવણી, એકલા લડવાની તૈયારી!
Babri Masjid: બંગાળમાં બાબરી વિવાદ વકર્યો: મસ્જિદનો પાયો નાખવા મુદ્દે ઉકળતો ચરૂ, હુમાયુ કબીરના સમર્થકો ‘ઇંટ’ લઈને નીકળ્યા!
Maharashtra Nikaya Elections: સુપ્રીમનો મોટો આદેશ: મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામો ૨૧ ડિસેમ્બરે જ જાહેર કરવા મંજૂરી, રાજકારણમાં ગરમાવો!
Exit mobile version