Site icon

​​મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની મુશ્કેલિઓ વધી, CBIએ આ સ્થળો પર પાડ્યા દરોડા; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 ઑક્ટોબર, 2021 

Join Our WhatsApp Community

સોમવાર

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) એ આજે ​​મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ ના અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે.

અધિકારીઓએ કહ્યું કે નાગપુર અને મુંબઈમાં દેશમુખના પરિસરમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. 

જો કે, એજન્સી (CBI) એ કયા કિસ્સામાં દરોડા પાડ્યા છે તે અંગે કોઈ માહિતી આપી નથી.

 ઉલ્લેખનીય છે કે અનિલ દેશમુખને મની લોન્ડરિંગ કેસમાં હાજર રહેવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પાંચ નોટિસ ફટકારવામાં આવી હતી પરંતુ તે હાજર થયા નાં હતા.

Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
BMC Mayor Election: મુંબઈના મેયરની ચાવી હવે અમિત શાહના હાથમાં? શિંદે જૂથના કોર્પોરેટરોની હોટલબંધી ખતમ, પણ મેયર પદનું સસ્પેન્સ દિલ્હી પહોંચ્યું
BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Exit mobile version