Site icon

​​મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની મુશ્કેલિઓ વધી, CBIએ આ સ્થળો પર પાડ્યા દરોડા; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 ઑક્ટોબર, 2021 

Join Our WhatsApp Community

સોમવાર

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) એ આજે ​​મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ ના અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે.

અધિકારીઓએ કહ્યું કે નાગપુર અને મુંબઈમાં દેશમુખના પરિસરમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. 

જો કે, એજન્સી (CBI) એ કયા કિસ્સામાં દરોડા પાડ્યા છે તે અંગે કોઈ માહિતી આપી નથી.

 ઉલ્લેખનીય છે કે અનિલ દેશમુખને મની લોન્ડરિંગ કેસમાં હાજર રહેવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પાંચ નોટિસ ફટકારવામાં આવી હતી પરંતુ તે હાજર થયા નાં હતા.

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version