Site icon

તો શું શરદ પવારને લાગે છે કે દેશભરમાં ખેડૂતો રમખાણ કરશે? આપ્યું ચોંકાવનારું નિવેદન….

એનસીપીના પ્રમુખ શરદ પવારે ગુરુવારે કહ્યું હતું કે જો ખેડૂતો શાંતિપૂર્ણ રીતે વિરોધનો માર્ગ છોડી દેશે તો દેશમાં મોટુ સંકટ સર્જાશે અને ભાજપ સરકાર તેના માટે જવાબદાર રહેશે.

હવે તેમણે મલ્ટી લેવલ બેરિકેડ અને કાંટાળો તાર નાખવા અને રસ્તાઓ પર નખ નાખવા બદલ સરકારની ટીકા કરી હતી અને દાવો કર્યો હતો કે બ્રિટિશ શાસન દરમિયાન પણ આવું બન્યું ન હતું.

Join Our WhatsApp Community

 

Punjab Railway Development: પંજાબ માટે મેજર રેલ ડેવલપમેન્ટ નવી રેલ લાઇન અને વંદે ભારત એક્સપ્રેસ
Swachhata Hi Seva 2025: વેસ્ટ માંથી બેસ્ટ સ્વચ્છતા હી સેવા 2025 દરમિયાન અમદાવાદ મંડળ નવીનતા માં અગ્રણી
Fisherman Safety: મહારાષ્ટ્ર સરકારે માછીમારો માટે લીધો ‘આ’ મોટો નિર્ણય,જાણો શું છે નવો નિર્ણય
Maharashtra Rains: વરસાદ ને કારણે મરાઠવાડા થયું જળબંબાકાર, પૂરની સ્થિતિને કારણે અનેક ગામો સંપર્ક વિહોણા
Exit mobile version