Site icon

તો શું શરદ પવારને લાગે છે કે દેશભરમાં ખેડૂતો રમખાણ કરશે? આપ્યું ચોંકાવનારું નિવેદન….

એનસીપીના પ્રમુખ શરદ પવારે ગુરુવારે કહ્યું હતું કે જો ખેડૂતો શાંતિપૂર્ણ રીતે વિરોધનો માર્ગ છોડી દેશે તો દેશમાં મોટુ સંકટ સર્જાશે અને ભાજપ સરકાર તેના માટે જવાબદાર રહેશે.

હવે તેમણે મલ્ટી લેવલ બેરિકેડ અને કાંટાળો તાર નાખવા અને રસ્તાઓ પર નખ નાખવા બદલ સરકારની ટીકા કરી હતી અને દાવો કર્યો હતો કે બ્રિટિશ શાસન દરમિયાન પણ આવું બન્યું ન હતું.

Join Our WhatsApp Community

 

Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Rohit Pawar Ajit Pawar Case Update: મુંબઈમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા! રોહિત પવાર પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેઠા; અજીત પવાર વિરુદ્ધ FIR માટે CMO સુધી પહોંચી વાત
Malegaon Municipal Corporation Namaz Case: સરકારી ઓફિસમાં નમાઝ પઢવાની છૂટ કોણે આપી? માલેગાંવમાં વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો; કમિશનર પાસે મંગાયો ખુલાસો.
Sandeep Sagale Gujarat CEO: ગુજરાત ચૂંટણી પંચમાં મોટો ફેરફાર: સંદીપ સાગલેએ સંભાળ્યો મુખ્ય ચૂંટણી અધિકારીનો પદભાર; આગામી ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ.
Exit mobile version