Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના આ દિગ્ગજ નેતાને થયો કોરોના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં ચિંતા નું મોજું.

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હવે NCP નેતા છગન ભુજબળને ફરી એકવાર કોરોનાનો ચેપ લાગ્યો હોવાની માહિતી સામે આવી છે. તેમની હાલત સ્થિર છે અને તેઓ હાલ નાસિક ખાતેના તેમના નિવાસસ્થાને આરામ કરી રહ્યા છે.

Chagan Bhujbal detected with Corona

મહારાષ્ટ્રના આ દિગ્ગજ નેતાને થયો કોરોના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં ચિંતા નું મોજું.

News Continuous Bureau | Mumbai

છગન ભુજબળ સોમવારે યેવલાની મુલાકાતે હતા. આ સમયે, તેમને અચાનક અસ્વસ્થ લાગ્યું અને તેમને નાસિકની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તેમજ સારવાર દરમિયાન ડોક્ટરે તેને કેટલાક મેડિકલ ટેસ્ટ કરાવવાનું કહ્યું હતું. આમાં કોરોના ટેસ્ટ પણ સામેલ હતો. દરમિયાન મંગળવારે કોરોના ટેસ્ટનો રિપોર્ટ આવ્યો અને તેને કોરોના હોવાનું સ્પષ્ટ થયું. મહત્વનું છે કે, કોરોનાના બીજા વેવ દરમિયાન છગન ભુજબળ પણ વાયરસથી સંક્રમિત થયા હતા. રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ફરી વધારો થવા લાગ્યો છે. H1N1, H3N2 અને ઈન્ફલ્યુએન્ઝાના કેસોની સંખ્યા વધી રહી છે. જેના પગલે આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે.

આ સમાચાર પણ વાંચો : હે ભગવાન.. આ માવઠું ક્યારે પીછો છોડશે? ગુજરાતમાં ફરી આ તારીખથી કમોસમી વરસાદ પડવાની આગાહી, ધરતીપુત્રોની ચિંતામાં.

Join Our WhatsApp Channel
MSEDCL Assistant Engineer Arrested વીજ કનેક્શન આપવાના બદલે લાંચ માંગવી પડી ભારે MSEDCL નો એન્જિનિયર ૫૦ હજારની લાંચ લેતા એસીબીના સકંજામાં
Western Railway Train Cancellations અનરાધાર વરસાદથી મુંબઈગુજરાત રેલવે સેવાઓ ખોરવાઈ, ટ્રેક પર પાણી ભરાતા ટ્રેન વ્યવહાર પર માઠી અસર
IMD Heavy Rainfall Warning Maharashtra મુંબઈપુણે સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ભારે વરસાદનો દૌર યથાવત; હવામાન વિભાગ દ્વારા રેડઓરેન્જ એલર્ટ જારી
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Exit mobile version