Site icon

Special Trains: ઓખા-દિલ્હી સરાય રોહિલા સ્પેશિયલ ટ્રેન ના ટર્મિનલ સ્ટેશન માં ફેરફાર

Special Trains: મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા ચલાવવામાં આવી રહેલી ઓખા-દિલ્હી સરાય રોહિલા સ્પેશિયલ ટ્રેનના ટર્મિનલ સ્ટેશન માં ફેરફાર કરવામાં આવ્યો છે.

Change in Terminal Station of Okha-Delhi Sarai Rohilla Special Trains

Change in Terminal Station of Okha-Delhi Sarai Rohilla Special Trains

News Continuous Bureau | Mumbai 

Special Trains: મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે ( Western Railway ) દ્વારા ચલાવવામાં આવી રહેલી ઓખા-દિલ્હી સરાય રોહિલા સ્પેશિયલ ટ્રેનના ટર્મિનલ સ્ટેશન માં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ ટ્રેન દિલ્હી સરાય રોહિલ્લા ને બદલે દિલ્હી કેન્ટ જશે. જેની વિગતો નીચે મુજબ છે. 

Join Our WhatsApp Community

       ટ્રેન ( Okha-Delhi Sarai Rohilla Special Train ) નંબર 09523 ઓખા-દિલ્હી કેન્ટ સ્પેશિયલ 6 ઓગસ્ટ, 2024 થી દર મંગળવારે સવારે 10.00 કલાકે ઓખા થી તેના નિર્ધારિત સમયે ઉપડશે અને બીજા દિવસે સવારે 09.40 કલાકે દિલ્હી કેન્ટ પહોંચશે. તેવી જ રીતે, રિટર્ન માં, ટ્રેન નંબર 09524 દિલ્હી કેન્ટ-ઓખા સ્પેશિયલ 7 ઓગસ્ટ, 2024 થી દર બુધવારે દિલ્હી કેન્ટથી 13.40 કલાકે ઉપડશે અને બીજા દિવસે 13.50 કલાકે ઓખા પહોંચશે.

આ સમાચાર પણ વાંચો :  National Organ Donation Day: અંગદાનમાં અગ્રેસર બનતુ સુરત, દિલ્હી ખાતે સુરત સિવિલની ટીમને અંગદાનક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ કેન્દ્રીય આરોગ્યમંત્રીના હસ્તે એવોર્ડ એનાયત.

       નોંધનીય છે કે દિલ્હી કેન્ટ ( Delhi Cantt ) સિવાય આ ટ્રેનના અન્ય કોઈ સ્ટેશનના ટાઈમ ટેબલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

       ટ્રેનોના સ્ટોપેજના સમય અને રચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in  ની મુલાકાત લઈ શકે છે.

 Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Maharashtra: મહારાષ્ટ્રના વાતાવરણમાં મોટો ફેરફાર: આજે દિવસભર કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી.
Baramati ZP Election 2026: સુનેત્રા પવારે જાળવી અજિત દાદાની પરંપરા: બારામતી જિલ્લા પરિષદની ચૂંટણી માટે વહેલી સવારે કર્યું મતદાન.
Solapur Suicide Case: વિખ્યાત વેપારી સુનીલ સદારંગાનીની આત્મહત્યા, 17મા માળેથી કૂદતા પહેલા ગળગળા થઈ કરી પ્રાર્થના.
Parth Pawar Case: પવાર પરિવાર માટે ચિંતાના સમાચાર! પાર્થ પવારને મુંઢવા કેસમાં નથી મળી રાહત, જાણો શું છે જમીન કૌભાંડનો સમગ્ર વિવાદ.
Exit mobile version