Site icon

ચારધામના શ્રદ્ધાળુઓ માટે નવી પહેલ – યાત્રા દરમિયાન ભક્તોના મોત પર મળશે આટલા લાખ રુિપાયો વીમો

News Continuous Bureau | Mumbai 

આ વર્ષે ચારધામ યાત્રામાં(Chardham Yatra) વિક્રમી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે

Join Our WhatsApp Community

દરમિયાન પાછલા વર્ષોની સરખામણીએ આ વર્ષે શ્રદ્ધાળુઓના(devotees) મૃત્યુમાં(Death) રેકોર્ડ વધારો થયો છે. 

જોકે હવે બદ્રીનાથ(Badrinath)-કેદારનાથ મંદિર(Kedarnath temple) સમિતિએ ચારધામ યાત્રા દરમિયાન ભક્તોના મોત પર મોટો નિર્ણય લીધો છે. 

ચારધામ મંદિર(Chardham Temple) પરિસરમાં અકસ્માતની સ્થિતિમાં દરેક ભક્તને એક લાખ રૂપિયાનો વીમો(Insurance) ચૂકવવામાં આવશે.

 ઉલ્લેખનીય છે કે 3 મેથી શરૂ થયેલી ચારધામ યાત્રામાં આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા આ વખતે 20 લાખને વટાવી ગઈ છે. તે જ સમયે, ચાર ધામોમાં અત્યાર સુધીમાં 166 તીર્થયાત્રીઓના(pilgrims) મૃત્યુ પણ થયા છે.

આ સમાચાર પણ વાંચો : કડક પ્રતિબંધોનો દોર પાછો આવ્યો- ગુજરાતમાં અમદાવાદ બાદ હવે આ જિલ્લામાં માસ્ક ફરજિયાત કરાયુ- નહીં પહેરો તો 1000નો દંડ

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version