Site icon

ઉત્તરાખંડનાં ચારો ધામની પવિત્ર માટી અને જળ અયોધ્યા રવાના, શ્રીરામના ચરણોમાં થશે અર્પણ…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

27 જુલાઈ 2020

ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ મંદિરના શિલાન્યાસ ના પ્રસંગ માટે બદ્રીનાથ ધામથી પાવન માટી અને પવિત્ર જળ આજે મોકલવામાં આવ્યુ હતું. આ પ્રસંગે ઉપસ્થિત ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે શ્રી બદ્રીનાથ ધામ સિંહ ગેટના પ્રાંગણમાં એક કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં અલકનંદા નદીનું પવિત્ર જળ અને માટીને અયોધ્યા રામના ચરણોમાં અર્પણ કરવા માટે રવાના કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે પ્રથમ હરિદ્વારમાં, ઉત્તરાખંડના ચારે ધામમાંથી લાવેલાં પાણી અને માટીને એકત્રિત કરીને પછી આગામી 29 જુલાઈએ અયોધ્યા માટે રવાના કરાશે. 

નોંધનીય છે કે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી 5 ઓગસ્ટે ભગવાન શ્રી રામના ઐતિહાસિક મંદિરનો શિલાન્યાસ કરશે. અયોધ્યા વાસીઓ પણ ઉત્સાહિત છે કે મંદિર ના પાયામાં નાંખવા માટે ખાસ ઉત્તરાખંડ ચારધામ થી પવિત્ર ગંગા જળ અને પાવન માટી પહોંચી રહી છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/2WYAEqK  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

CM Yogi: મુસ્તફાબાદને મળ્યું નવું નામ: CM યોગીએ કરી ‘કબીરધામ’ની જાહેરાત
Aurangabad railway station rename: ઔરંગાબાદ રેલવે સ્ટેશનનું નામ હવે ‘છત્રપતિ સંભાજીનગર’ સત્તાવાર રીતે જાહેર; નવો કોડ ‘CPSN’
Doctor suicide: ડૉક્ટર આત્મહત્યા કેસમાં સનસનાટીભર્યો વળાંક: અન્ય એક આપઘાત સાથે જોડાયા તાર, ખોટા પોસ્ટમોર્ટમ રિપોર્ટનો ચોંકાવનારો દાવો
Ram temple attack: સુરક્ષા એજન્સીઓનો મોટો ખુલાસો: રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડતા આતંકી અદનાનની ધરપકડ, અનેક ધાર્મિક સ્થળો નિશાન પર હતા
Exit mobile version