Site icon

ઉત્તરાખંડનાં ચારો ધામની પવિત્ર માટી અને જળ અયોધ્યા રવાના, શ્રીરામના ચરણોમાં થશે અર્પણ…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

27 જુલાઈ 2020

ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ મંદિરના શિલાન્યાસ ના પ્રસંગ માટે બદ્રીનાથ ધામથી પાવન માટી અને પવિત્ર જળ આજે મોકલવામાં આવ્યુ હતું. આ પ્રસંગે ઉપસ્થિત ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે શ્રી બદ્રીનાથ ધામ સિંહ ગેટના પ્રાંગણમાં એક કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં અલકનંદા નદીનું પવિત્ર જળ અને માટીને અયોધ્યા રામના ચરણોમાં અર્પણ કરવા માટે રવાના કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે પ્રથમ હરિદ્વારમાં, ઉત્તરાખંડના ચારે ધામમાંથી લાવેલાં પાણી અને માટીને એકત્રિત કરીને પછી આગામી 29 જુલાઈએ અયોધ્યા માટે રવાના કરાશે. 

નોંધનીય છે કે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી 5 ઓગસ્ટે ભગવાન શ્રી રામના ઐતિહાસિક મંદિરનો શિલાન્યાસ કરશે. અયોધ્યા વાસીઓ પણ ઉત્સાહિત છે કે મંદિર ના પાયામાં નાંખવા માટે ખાસ ઉત્તરાખંડ ચારધામ થી પવિત્ર ગંગા જળ અને પાવન માટી પહોંચી રહી છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/2WYAEqK  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
BMC Mayor Election: મુંબઈના મેયરની ચાવી હવે અમિત શાહના હાથમાં? શિંદે જૂથના કોર્પોરેટરોની હોટલબંધી ખતમ, પણ મેયર પદનું સસ્પેન્સ દિલ્હી પહોંચ્યું
BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Exit mobile version