Site icon News Continuous Bureau | Mumbai

સફાળે જાગી સરકાર: ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 106 લોકોએ ગુમાવ્યો જીવ, હવે તંત્રએ શ્રદ્ધાળુઓનાં હિતમાં લીધો આ નિર્ણય

News Continuous Bureau | Mumbai 

ચારધામ યાત્રાના(Chardham Yatra) દરમિયાન 100થી વધુ તીર્થયાત્રિકોના(pilgrims) મોત બાદ ઉત્તરાખંડ સરકારે(Uttarakhand Government) મોટો નિર્ણય લીધો છે.

Join Our WhatsApp Channel

હવે 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને યાત્રા કરતાં પહેલા મેડિકલ ચેકઅપની(Medical checkup) પ્રક્રિયાથી પાસાર થવું પડશે. 

ઉત્તરાખંડ સ્વાસ્થ્ય વિભાગના(Department of Health) જણાવ્યા અનુસાર યાત્રા 106 તીર્થયાત્રિકોનું મોત નીપજ્યું છે. 

ચારધામ યાત્રા દરમિયાન મૃત્યુ પામી રહેલા શ્રદ્રાણુઓમાં 78 પુરુષ અને 28 મહિલાઓ છે, મૃતકોમાં સૌથી વધુ કેદારનાથમાં(Kedarnath) 50 યાત્રિકોની મોત થયા છે.
 
ઉલ્લેખનીય છે કે આ વખતે ચારધામ યાત્રા 3 મેથી શરૂ થઈ છે.27 દિવસની યાત્રામાં ચાર ધામમાં અત્યાર સુધીમાં 102 યાત્રિકોના મોત થયા છે.

આ સમાચાર પણ વાંચો : બેંગલુરુમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત પર શાહી ફેંકાઈ, કાર્યક્રમમાં થયો હોબાળો અને મારપીટ; જુઓ વિડિયો, જાણો વિગતે… 

Ghatkopar Shiv Sena Fight મુંબઈમાં શાસક પક્ષના નેતાઓ વચ્ચે ધોકાવાળી ઘાટકોપરમાં શિંદે જૂથના બે દિગ્ગજ નેતાઓ સાર્વજનિક રસ્તા પર બાખડ્યા, કલહની લાઈવ ઘટના CCTV કેમેરામાં કેદ
IMD Maharashtra Rain Alert મહારાષ્ટ્રના ૧૩ જિલ્લાઓ માટે મોટું એલર્ટ આગામી ૨૪ કલાકમાં વિજાંના કડકડાટ અને જોરદાર પવન સાથે તૂટી પડશે વરસાદ…
Siya Goyal Family Shop Shut કેતન અગ્રવાલ હત્યા કેસ કાયદાકીય તપાસ વચ્ચે આરોપીના પરિવારના વ્યવસાય પર FDA ના નિયમોનો માર.
Sinhagad Fort Poster Controversy સિંહગઢ કિલ્લા પર વિવાદાસ્પદ પોસ્ટરથી ભારે બબાલ! મુસ્લિમોના પ્રવેશબંધીના લખાણથી પંથકમાં ભારે તણાવ, પોલીસ એલર્ટ!
Exit mobile version