Site icon

રેમડેસિવીર કંઇ અમારા ઘરે બને છે? ગુસ્સે થયેલા મહારાષ્ટ્રના પ્રધાને વિચિત્ર જવાબ આપ્યો….

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 10 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

શનિવાર

મહારાષ્ટ્રના અન્ન પુરવઠા મંત્રી છગન ભુજબળ એ વધુ એક વખત વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેઓ કેન્દ્ર સરકાર ઉપર ટીકા કરી રહ્યા હતા. તે સમયે તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે રેમડેસિવીર ઇન્જેક્શન સમયસર મોકલવું જોઈએ. આ તમામ વ્યવસ્થા અત્યારે કેન્દ્ર સરકારને આધીન છે. આ પરિસ્થિતિમાં જો કોઈ પ્રકારનું રાજકારણ થશે તો યોગ્ય નહીં હોય. જોકે આ વાત કરતા ની સાથે જ્યારે પત્રકારોએ તેમને પ્રશ્નો પૂછ્યા ત્યારે તેમણે જવાબ આપ્યો કે રેમડેસિવીર કંઈ અમે બનાવતા નથી.

મહારાષ્ટ્રના ધારાસભ્યનું કોરોના ને કારણે નિધન. કોંગ્રેસને લાગ્યો ઝટકો.
 

 

Swachhata Hi Seva 2025: વેસ્ટ માંથી બેસ્ટ સ્વચ્છતા હી સેવા 2025 દરમિયાન અમદાવાદ મંડળ નવીનતા માં અગ્રણી
Fisherman Safety: મહારાષ્ટ્ર સરકારે માછીમારો માટે લીધો ‘આ’ મોટો નિર્ણય,જાણો શું છે નવો નિર્ણય
Maharashtra Rains: વરસાદ ને કારણે મરાઠવાડા થયું જળબંબાકાર, પૂરની સ્થિતિને કારણે અનેક ગામો સંપર્ક વિહોણા
GujaratHealthScheme: સરકારની આર.બી.એસ.કે.યોજનાની કમાલઃ દોઢ વર્ષની પ્રિશા આજે સ્વસ્થ બની હસતી-રમતી કિલકિલાટ કરે છે
Exit mobile version