175
Join Our WhatsApp Community
છત્તીસગઢમાં વધતા જતા કોરોના કેસને ધ્યાનમાં રાખીને છત્તીસગઢ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીજીબીએસઈ) એ એક મોટો નિર્ણય લીધો છે
સીજીબીએસઈએ 15મી એપ્રિલથી 1 મે દરમિયાન યોજાનારી ધોરણ-10ની પરીક્ષા આગામી આદેશ સુધી રદ કરી દીધી છે.
જોકે, સીજીબીએસઇએ 3 થી 24 મે દરમિયાન યોજાનારી ધોરણ-12 ની પરીક્ષાના સમયપત્રકમાં કોઈ ફેરફારનો ઉલ્લેખ કર્યો નથી.
You Might Be Interested In