Site icon

આ રાજ્યમાં સરકારે ૧૦ની બોર્ડ પરીક્ષાઓ પણ મુલત્વી કરી નાખી.

છત્તીસગઢમાં વધતા જતા કોરોના કેસને ધ્યાનમાં રાખીને છત્તીસગઢ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીજીબીએસઈ) એ એક મોટો નિર્ણય લીધો છે

સીજીબીએસઈએ 15મી એપ્રિલથી 1 મે દરમિયાન યોજાનારી ધોરણ-10ની પરીક્ષા આગામી આદેશ સુધી રદ કરી દીધી છે.

Join Our WhatsApp Community

જોકે, સીજીબીએસઇએ 3 થી 24 મે દરમિયાન યોજાનારી ધોરણ-12 ની પરીક્ષાના સમયપત્રકમાં કોઈ ફેરફારનો ઉલ્લેખ કર્યો નથી.

 

Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Dudh Sanjivani Yojana: આદિજાતિ બાળકોના પોષણ અને વિકાસની ‘સંજીવની’ એટલે રાજ્ય સરકારની ‘દૂધ સંજીવની’ યોજના: સુરત જિલ્લાના ૯૬ હજારથી વધુ બાળકો લાભાન્વિત
Ladki Bahin Yojana: લાડકી બહેનો, સાવધાન! સરકારનો નવો અલ્ટિમેટમ, ફક્ત આટલા મહિનાનો સમય
Konkan Crabs: પ્રદૂષણના કારણે કોંકણના કરચલાઓનો જીવ જોખમમાં; જો દરિયાઈ જૈવવિવિધતા ટકાવવામાં ન આવે તો
Exit mobile version