Site icon

આ રાજ્યમાં સરકારે ૧૦ની બોર્ડ પરીક્ષાઓ પણ મુલત્વી કરી નાખી.

છત્તીસગઢમાં વધતા જતા કોરોના કેસને ધ્યાનમાં રાખીને છત્તીસગઢ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીજીબીએસઈ) એ એક મોટો નિર્ણય લીધો છે

સીજીબીએસઈએ 15મી એપ્રિલથી 1 મે દરમિયાન યોજાનારી ધોરણ-10ની પરીક્ષા આગામી આદેશ સુધી રદ કરી દીધી છે.

Join Our WhatsApp Community

જોકે, સીજીબીએસઇએ 3 થી 24 મે દરમિયાન યોજાનારી ધોરણ-12 ની પરીક્ષાના સમયપત્રકમાં કોઈ ફેરફારનો ઉલ્લેખ કર્યો નથી.

 

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version