Site icon News Continuous Bureau | Mumbai

છત્તીસગઢમાં ભાજપના આ કદાવર નેતાએ ફાંસી લગાવીને કરી આત્મહત્યા, તપાસનો ઘમધમાટ શરૂ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ પરિવહન મંત્રી રાજીન્દરપાલ સિંહ ભાટિયાએ આત્મહત્યા કરી છે. 

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર રાજીન્દરપાલ સિંહે ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે.

ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી હોવાના સમાચાર નથી. 

આ ઘટના અંગે પોલીસ પરિવારજનોની પૂછપરછ કરી રહી છે.

જોકે, આ પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. 

રાજીન્દરપાલ સિંહ ભાટિયા ભાજપના વરિષ્ઠ નેતા હતા. તેઓ રાજ્યના ભૂતપૂર્વ પરિવહન મંત્રી રહી ચૂક્યા છે. 

આ ઉપરાંત તેઓ રાજનાંદગાંવની ખુજી વિધાનસભા બેઠક પરથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. 

 

Parbhani Temple Tragedy મહારાષ્ટ્રના પરભણીમાં હનુમાન મંદિરની છત પ્રસાદ લેતા ભક્તો પર તૂટીને પડી, આટલા શ્રદ્ધાળુઓના મોત
Weather Prediction Conflict વરસાદની આગાહી મુદ્દે વિજ્ઞાન જાથા અને અંબાલાલ પટેલ આમનેસામને; વિજ્ઞાન વિરુદ્ધ જ્યોતિષની લડાઈ તેજ
Mandatory Marathi Language Certificate મરાઠી ભાષાનું પ્રમાણપત્ર ફરજિયાત, આ તારીખ પછીપાલન ન કરનાર ચાલકો પર થશે કડક કાર્યવાહી.
Maharashtra Monsoon Delay આકાશ પર મંડાયેલી મીટ આ તારીખથી રાજ્યમાં સક્રિય થશે ચોમાસું, ખેડૂતોને મળશે રાહત.
Exit mobile version