Site icon News Continuous Bureau | Mumbai

હવે દિલ્હીમાં લાગ્યું વિકેન્ડ લોકડાઉન. જાણો કેટલા દિવસનું અને શું બંધ રહેશે.

દિલ્હી સરકાર કોરોના કેસ વધવાને કારણે શુક્રવારે રાત્રે આઠ વાગ્યાથી સોમવારે સવાર સુધી વિકેન્ડ કરફ્યૂ લાગુ કર્યો છે.

સરકારનું કહેવું છે કે સાપ્તાહિક અંતના સમયે લોકો મળે છે જેથી કોરોના વધી શકે છે આથી આ કડક પગલું લેવાયું છે.

Join Our WhatsApp Community

આ સમયકાળ દરમિયાન અતિ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. સરકારે બાકી તમામ ગતિવિધિઓ ને બંધ રાખવાના આદેશ આપ્યા છે.

કમાલ નો કિસ્સો. મુંબઈમાં રીક્ષાવાળાઓ ને વળતર અપાતા ટેક્સીવાળા નારાજ.
 

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version