આ તારીખે શિંદે સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થશે- મીડિયામાં સમાચાર વાયરલ થયા

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra)માં શિંદે સરકાર(Shinde Govt) બન્યા બાદ મંત્રીમંડળ(cabinet expansion)નું વિસ્તરણ ક્યારે થશે તે અંગે અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે.

Join Our WhatsApp Community

દરમિયાન હવે મીડિયામાં એવા અહેવાલ વહેતા થયા છે કે મહારાષ્ટ્ર કેબિનેટનું વિસ્તરણ 5 ઓગસ્ટે થશે.

સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે નવા મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ રાજભવનમાં થશે.

જોકે આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. 

ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે ગત 30 જૂને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

આ સમાચાર પણ વાંચો : આને કહેવાય જોરદાર સેટિંગ- મહારાષ્ટ્રમાં આ મહાશય હવે મિનિસ્ટર નથી તેમ છતાં સરકારી બંગલો પાછો નથી લેવાયો

Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Ahmedabad school bomb threat: અમદાવાદમાં બોમ્બનો ફફડાટ! એકસાથે 7 શાળાઓને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં
Aam Aadmi Party: પુણે કોર્પોરેશન ચૂંટણીમાં AAPની ધમાકેદાર એન્ટ્રી! 25 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, સમીકરણો બદલાશે.
Thackeray alliance: ઠાકરે ભાઈઓનો સૌથી મોટો માસ્ટરસ્ટ્રોક! ફોર્મ ભરતા પહેલા કરી શકે છે ઐતિહાસિક જાહેરાત, રાજકારણમાં ભૂકંપ.
Exit mobile version