Site icon

આ તારીખે શિંદે સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થશે- મીડિયામાં સમાચાર વાયરલ થયા

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra)માં શિંદે સરકાર(Shinde Govt) બન્યા બાદ મંત્રીમંડળ(cabinet expansion)નું વિસ્તરણ ક્યારે થશે તે અંગે અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે.

Join Our WhatsApp Community

દરમિયાન હવે મીડિયામાં એવા અહેવાલ વહેતા થયા છે કે મહારાષ્ટ્ર કેબિનેટનું વિસ્તરણ 5 ઓગસ્ટે થશે.

સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે નવા મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ રાજભવનમાં થશે.

જોકે આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. 

ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે ગત 30 જૂને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

આ સમાચાર પણ વાંચો : આને કહેવાય જોરદાર સેટિંગ- મહારાષ્ટ્રમાં આ મહાશય હવે મિનિસ્ટર નથી તેમ છતાં સરકારી બંગલો પાછો નથી લેવાયો

Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Exit mobile version