Site icon

સીએમ રૂપાણીએ અંબાજી મંદિરમાં પૂજા-અર્ચના કરી, માનવ જીવન કોરોનાથી મુક્ત થાય તે માટે પ્રાર્થના કરી

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

ગાંધીનગર

Join Our WhatsApp Community

24 જુન 2020

 લોકડાઉન બાદ અંબાજી મંદિરના કપાટ ખુલ્લા બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સવારે શક્તિપીઠ અંબાજી મંદિરની મુલાકાત લીધી અને પ્રાર્થના કરી હતી. તેમણે માં અંબાને સમગ્ર માનવ જીવનને કોરોનાથી ઉગારવાની પ્રાર્થના કરી હતી અને ગુજરાતીઓને વધુ સુખી અને સમુધ્ધ કરો એવી પ્રાર્થના કરી હતી.  

 મળતી માહિતી મુજબ સીએમ રૂપાણી આદ્યશક્તિની દર્શન અને પૂજા બાદ હવે તેઓ જરૂરિયાત મુજબ અન્ય પ્રવાસ શરૂ કરશે. આથી તેમના પ્રવાસ શરૂ કરતા પહેલા જ તેઓ આશીર્વાદ લેવા અંબાજી મંદિર પહોંચ્યા હતા.

નોંધપાત્ર વાત એ છે કે, સીએમ રૂપાણીનો લોકડાઉન પછી આ પહેલીવાર અમદાવાદ-ગાંધીનગર બોર્ડરની બહારનો પ્રવાસ છે.

અગાઉ, મુખ્યમંત્રી રૂપાણી ગઈકાલે મોડી સાંજે ભગવાન જગન્નાથના દર્શન અને રથયાત્રામાં પ્રથમ વિધિ કરી સામેલ થયાં હતાં…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3g4uBbl

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

Chhatrapati Sambhajinagar Election 2026: છત્રપતિ સંભાજીનગર ચૂંટણીમાં ‘વોટ’ માટે ‘નોટ’ની પોટલી? અંબાદાસ દાનવેએ પોલીસ અને ભાજપના ગઠબંધન પર ઉઠાવ્યા સવાલ, જાણો શું છે મામલો.
Maharashtra: મહારાષ્ટ્રમાં કુદરતનો બેવડો મિજાજ! પુણેમાં ગરમી વધશે, તો રાજ્યના આ વિસ્તારોમાં માવઠાની આફત; જાણો હવામાન વિભાગની નવી આગાહી
BMC Election: મહારાષ્ટ્રમાં મતદાન કરવા જઈ રહ્યા છો? એક ક્લિક પર જાણો તમારું મતદાન મથક અને મતદાર યાદીમાં તમારું નામ
Maharashtra Election War: દેવેન્દ્ર ફડણવીસનો આદિત્ય ઠાકરે પર કટાક્ષ; રાજ ઠાકરેની નકલ અને ભાષણબાજીનો ઉલ્લેખ કરી સાધ્યું નિશાન
Exit mobile version