Site icon

સીએમ રૂપાણીએ અંબાજી મંદિરમાં પૂજા-અર્ચના કરી, માનવ જીવન કોરોનાથી મુક્ત થાય તે માટે પ્રાર્થના કરી

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

ગાંધીનગર

Join Our WhatsApp Community

24 જુન 2020

 લોકડાઉન બાદ અંબાજી મંદિરના કપાટ ખુલ્લા બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સવારે શક્તિપીઠ અંબાજી મંદિરની મુલાકાત લીધી અને પ્રાર્થના કરી હતી. તેમણે માં અંબાને સમગ્ર માનવ જીવનને કોરોનાથી ઉગારવાની પ્રાર્થના કરી હતી અને ગુજરાતીઓને વધુ સુખી અને સમુધ્ધ કરો એવી પ્રાર્થના કરી હતી.  

 મળતી માહિતી મુજબ સીએમ રૂપાણી આદ્યશક્તિની દર્શન અને પૂજા બાદ હવે તેઓ જરૂરિયાત મુજબ અન્ય પ્રવાસ શરૂ કરશે. આથી તેમના પ્રવાસ શરૂ કરતા પહેલા જ તેઓ આશીર્વાદ લેવા અંબાજી મંદિર પહોંચ્યા હતા.

નોંધપાત્ર વાત એ છે કે, સીએમ રૂપાણીનો લોકડાઉન પછી આ પહેલીવાર અમદાવાદ-ગાંધીનગર બોર્ડરની બહારનો પ્રવાસ છે.

અગાઉ, મુખ્યમંત્રી રૂપાણી ગઈકાલે મોડી સાંજે ભગવાન જગન્નાથના દર્શન અને રથયાત્રામાં પ્રથમ વિધિ કરી સામેલ થયાં હતાં…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3g4uBbl

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version