Site icon News Continuous Bureau | Mumbai

સીએમ રૂપાણીએ અંબાજી મંદિરમાં પૂજા-અર્ચના કરી, માનવ જીવન કોરોનાથી મુક્ત થાય તે માટે પ્રાર્થના કરી

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

ગાંધીનગર

Join Our WhatsApp Channel

24 જુન 2020

 લોકડાઉન બાદ અંબાજી મંદિરના કપાટ ખુલ્લા બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સવારે શક્તિપીઠ અંબાજી મંદિરની મુલાકાત લીધી અને પ્રાર્થના કરી હતી. તેમણે માં અંબાને સમગ્ર માનવ જીવનને કોરોનાથી ઉગારવાની પ્રાર્થના કરી હતી અને ગુજરાતીઓને વધુ સુખી અને સમુધ્ધ કરો એવી પ્રાર્થના કરી હતી.  

 મળતી માહિતી મુજબ સીએમ રૂપાણી આદ્યશક્તિની દર્શન અને પૂજા બાદ હવે તેઓ જરૂરિયાત મુજબ અન્ય પ્રવાસ શરૂ કરશે. આથી તેમના પ્રવાસ શરૂ કરતા પહેલા જ તેઓ આશીર્વાદ લેવા અંબાજી મંદિર પહોંચ્યા હતા.

નોંધપાત્ર વાત એ છે કે, સીએમ રૂપાણીનો લોકડાઉન પછી આ પહેલીવાર અમદાવાદ-ગાંધીનગર બોર્ડરની બહારનો પ્રવાસ છે.

અગાઉ, મુખ્યમંત્રી રૂપાણી ગઈકાલે મોડી સાંજે ભગવાન જગન્નાથના દર્શન અને રથયાત્રામાં પ્રથમ વિધિ કરી સામેલ થયાં હતાં…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3g4uBbl

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

Sahar Yunus Shaikh। OBC સર્ટિફિકેટ મામલે મુંબ્રાના કોર્પોરેટર સહર યુનુસ શેખની સ્પષ્ટતા, વિવાદ વચ્ચે જાણો શું છે સત્ય.
Maharashtra Weather। શું મુંબઈમાં પણ પડશે વરસાદ? ગરમીથી ત્રસ્ત મહારાષ્ટ્રવાસીઓ માટે આવી મોટા રાહતના સમાચાર, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Modern Bhakti:આધ્યાત્મિકતા અને આધુનિક સંગીતનું અદભૂત મિશ્રણ
Hawala Racket। દિલ્હીસુરત હવાલા નેટવર્ક આમ આદમી પાર્ટીના નામે ૧.૨ કરોડની રોકડ પકડાતા ખળભળાટ, જાણો શું છે મામલો?
Exit mobile version