Site icon News Continuous Bureau | Mumbai

સીએમ રૂપાણીએ અંબાજી મંદિરમાં પૂજા-અર્ચના કરી, માનવ જીવન કોરોનાથી મુક્ત થાય તે માટે પ્રાર્થના કરી

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

ગાંધીનગર

Join Our WhatsApp Channel

24 જુન 2020

 લોકડાઉન બાદ અંબાજી મંદિરના કપાટ ખુલ્લા બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સવારે શક્તિપીઠ અંબાજી મંદિરની મુલાકાત લીધી અને પ્રાર્થના કરી હતી. તેમણે માં અંબાને સમગ્ર માનવ જીવનને કોરોનાથી ઉગારવાની પ્રાર્થના કરી હતી અને ગુજરાતીઓને વધુ સુખી અને સમુધ્ધ કરો એવી પ્રાર્થના કરી હતી.  

 મળતી માહિતી મુજબ સીએમ રૂપાણી આદ્યશક્તિની દર્શન અને પૂજા બાદ હવે તેઓ જરૂરિયાત મુજબ અન્ય પ્રવાસ શરૂ કરશે. આથી તેમના પ્રવાસ શરૂ કરતા પહેલા જ તેઓ આશીર્વાદ લેવા અંબાજી મંદિર પહોંચ્યા હતા.

નોંધપાત્ર વાત એ છે કે, સીએમ રૂપાણીનો લોકડાઉન પછી આ પહેલીવાર અમદાવાદ-ગાંધીનગર બોર્ડરની બહારનો પ્રવાસ છે.

અગાઉ, મુખ્યમંત્રી રૂપાણી ગઈકાલે મોડી સાંજે ભગવાન જગન્નાથના દર્શન અને રથયાત્રામાં પ્રથમ વિધિ કરી સામેલ થયાં હતાં…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3g4uBbl

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

Bihar Politicsબિહારના રાજકારણમાં મોટો ભૂકંપ લાલુરાબડી બાદ હવે તેજસ્વી યાદવે પણ સરકારી સુરક્ષા પરત કરી, આરજેડી આરપારના મૂડમાં
NEET Re Exam 2026| મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય! રીએક્ઝામ આપતા વિદ્યાર્થીઓ માટે CM ફડણવીસે કરી આ ખાસ વ્યવસ્થા
Maharashtra Salon Hike।સામાન્ય જનતાને વધુ એક ઝટકો! હવે વાળ કપાવવા અને દાઢી કરાવવી પણ થશે મોંઘી; જાણી લો ક્યારથી ખિસ્સા પર વધશે બોજ
Morbi Highway Accident। ગુજારાતના મોરબીમાં ભયાનક અકસ્માત પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે કારને કચડી, એક જ ગામના ૫ આશાસ્પદ યુવકોના કમકમાટીભર્યા મોત
Exit mobile version