Site icon

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ નારાજ એકનાથ શિંદે ને મનાવવા માટે આ ગાજર બતાવ્યું- આવી ઓફર આપી-

 News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્ર(Maharashtra)ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thacekray)એ એકનાથ શિંદે(Eknath Shide) ને મુખ્યમંત્રી બનાવવાની ઓફર આપી છે. મીડિયામાં એવો સંદેશો પાઠવ્યો છે કે જો એકનાથ શિંદે મહારાષ્ટ્ર પાછા આવે અને ફરી એકવાર શિવસેના સાથે જોડાઈ જાય તો ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું(resign) આપવા તૈયાર છે તેમજ તેઓ પોતે એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવશે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : શિવસેના પર આભ ફાટ્યું- ઉદ્ધવ ઠાકરેની મિટિંગમાં માત્ર 18 ધારાસભ્યો પહોંચ્યા- બાકીના 40 ક્યાં છે- કોઈને ખબર નથી

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના આ જવાબથી એક વાત સ્પષ્ટ છે કે ઉદ્ધવ ઠાકરે પણ એકનાથ શિંદે ને કશું જ આપવા તૈયાર નથી. ખાલી ખોખા જેવી વાતો ના માધ્યમથી તેઓ એકનાથ શિંદે અને મીડિયાને બીઝી રાખવા માંગે છે.

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version