Site icon

રાજ્યમાં રાજનૈતિક સંકટ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ નરેન્દ્ર મોદીનો આભાર માન્યો.

Uddhav thackeray slams pm narendra modi over degree

Uddhav thackeray slams pm narendra modi over degree

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

24 માર્ચ 2021

હાલ મહારાષ્ટ્રની સરકાર કપરા સમયમાંથી પસાર થઇ રહી છે. જોકે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે શિષ્ટાચાર નથી ભૂલ્યા. ગત દિવસો દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ કરી હતી કે તેઓ ૪૫ વર્ષની ઉંમરના તમામ લોકોને રસી આપવાની પરવાનગી આપે. હવે કેન્દ્ર સરકારે આ સંદર્ભે નિર્ણય લઈ લીધો છે. આથી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ તેમની માંગણી માનવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે.

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version