Site icon

શહેરીજનોને હાશકારો- આ માનવભક્ષી વાઘ આખરે ઝડપાયો- 13 લોકોને ઉતાર્યા હતા મોતને ઘાટ

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ(Maharashtra forest department)ની ટીમે ગુરુવારે આખરે  એક મહિના બાદ માનવભક્ષી વાઘ સીટી-1 પકડી લીધો છે.  

Join Our WhatsApp Community

વાઘને વન વિભાગની ટીમ દ્વારા વડસા ફોરેસ્ટ રેન્જ(Vadsa Forest Range)માં બેભાનનું ઇન્જેક્શન આપીને પકડવામાં આવ્યો છે

આ પછી વાઘને પુનર્વસન માટે નાગપુર(Nagpur)ના ગોરેવાડા રેસ્ક્યુ સેન્ટર મોકલવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ માનવભક્ષી વાઘે  વિદર્ભ વિસ્તારમાં 13 લોકોને શિકાર બનાવીને મારી નાખ્યા હતા. 

આ પછી નાગપુરના મુખ્ય મુખ્ય વન સંરક્ષકે 4 ઓક્ટોબરના રોજ એક બેઠકમાં વાઘ સીટી-1ને પકડવાના આદેશ આપ્યા હતા

આદેશ બાદ તાડોબા ટાઈગર રેસ્ક્યુ ટીમ, ચંદ્રપુરની રેપિડ રિસ્પોન્સ ટીમ, નવાગાંવ-નાગજીરા અને અન્ય એકમોએ વાઘને પકડવા માટે યુદ્ધના ધોરણે કામ કર્યું હતું. 

આ સમાચાર પણ વાંચો : મુંબઈ શહેરમાં ફરી મેઘરાજાએ બોલાવી ધડબડાટી- આ વિસ્તારોમાં ભારે વરસાદ

Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Rohit Pawar Ajit Pawar Case Update: મુંબઈમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા! રોહિત પવાર પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેઠા; અજીત પવાર વિરુદ્ધ FIR માટે CMO સુધી પહોંચી વાત
Exit mobile version