Site icon

કૉંગ્રેસથી ભાજપમાં આવેલા નેતાનું વિવાદિત બયાન, કહ્યું- ‘રાત્રે હવે હું શાંતિથી સૂઈ શકું છું અને કોઈ એજન્સીસની નોટીસ નથી; જાણો કોણે કહ્યું

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 14 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપમાં અન્ય પક્ષના નેતાઓના સામેલ થવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેમાં કૉન્ગ્રેસના નેતા હર્ષવર્ધન પાટીલનો નંબર લાગ્યો છે. તેમને ભાજપમાં જોડાવાનું કારણ પૂછવામાં આવ્યું હતું. પાટીલે રમૂજમાં જવાબ આપતાં કહ્યું કે ભાજપમાં આવ્યા બાદ કોઈ તપાસ થતી નથી. શાંતિથી ઊંઘી શકાય છે.

હર્ષવર્ધન પાટીલ કૉન્ગ્રેસની સરકારમાં રાજ્યમાં સહકાર મંત્રી હતા. રાજ્યમાં ભાજપની સત્તા આવશે અને પોતે ફરીથી મંત્રી થશે એવી આશા તેમના મનમાં હોવાથી તેમણે ભાજપમાં આવવાનો નિર્ણય લીધો હતો. વિધાનસભાની ચૂંટણી બાદ મહાવિકાસ આઘાડી સરકાર આવવાથી પાટીલનું સપનું તૂટી ગયું હતું. 

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની તબીયત લથડી, દિલ્હી AIIMSમાં દાખલ; જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય 

બુધવારે એક કાર્યક્રમમાં હર્ષવર્ધન પાટીલને ભાજપમાં શા માટે ગયા? એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં તેમણે કહ્યું કે વધુ કંઈ નહીં ભાજપમાં ગયા બાદ શાંતિથી સૂઈ શકાય છે. કોઈ તપાસ નહીં, કંઈ નહીં. મજા આવે. પાટીલે આવું કહ્યું હતું એ વખતે મંચ પર ભાજપના પદાધિકારીઓ પણ બેઠા હતા.

Kalyan-Dombivli Politics: નગરસેવકો ગાયબ કે હાઈજેક? કલ્યાણ-ડોમ્બિવલીમાં ઉદ્ધવ જૂથના ૪ નેતાઓ લાપતા થતા મચ્યો હડકંપ; કાર્યકરોએ નોંધાવી ફરિયાદ
Maharashtra Weather Update: મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદની આફત: મુંબઈ અને નવી મુંબઈમાં મેઘરાજાની એન્ટ્રી,જાણો હવામાન વિભાગની આગાહી
Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
Exit mobile version