Site icon News Continuous Bureau | Mumbai

જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળવાના દાવા પર આ કોંગ્રેસી નેતાની માંગ, કહ્યું- કુતુબ મિનાર-તાજ મહેલ સરકારાધીન, હિંદુઓને સોંપી દો.. 

News Continuous Bureau | Mumbai 

ઉત્તર પ્રદેશના(Uttar pradesh) વારાણસીની(varanasi) જ્ઞાનવાપી મસ્જિદનો(Gyanvapi masjid) મુદ્દો હાલ ચર્ચામાં છે. 

Join Our WhatsApp Channel

જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ(Shivling) મળવાના દાવા પર કોંગ્રેસના નેતા પ્રમોદ ક્રિષ્નમે(Pramod Krishnam) કહ્યું કે, પ્રત્યક્ષને પુરાવાની જરૂર નથી, જ્ઞાનવાપી પર ન્યાયતંત્ર(judiciary) જે પણ આદેશ કરશે તેનું દરેક લોકો પાલન કરશે.

સાથે તેમણે કહ્યું કે, કુતુબમિનાર(Qutub Minar) અને તાજમહેલ(taj mahel) ભારત સરકાર હેઠળ છે અને તેઓ કોઈ ધર્મ સાથે જોડાયેલા નથી તેથી સરકારે તે હિંદુઓને સોંપી દેવા જોઈએ. 

આ વિષય ભારત સરકારનો(Indian govt) છે પરંતુ અમે રાષ્ટ્ર અને દેશની સાથે છીએ.

પ્રમોદ કૃષ્ણમ સાથે હાજર રહેલા કોંગ્રેસના રાજ્યસભા સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ(MP Deependra Hooda) કહ્યું કે, રામ મંદિરની જેમ જ કોર્ટ જ્ઞાનવાપી કેસ પર પણ નિર્ણય લેશે.

આ સમાચાર પણ વાંચો : વૃદ્ધ માતાની દેખરેખ નહીં રાખનારા પુત્રને સુપ્રીમ કોર્ટની ફટકાર, કહ્યું-મોટું મકાન નહીં મોટું દિલ જોઈએ… જાણો વિગતે

Monsoon Delay in Maharashtra ચોમાસાની રાહ જોતા મહારાષ્ટ્રની જનતા માટે મુશ્કેલી, હજુ પાંચ દિવસ ગરમીનો માર.
Kalyan Abandoned Newborn કલ્યાણમાં કાળજું કંપાવતી ઘટના કચરાપેટીમાંથી મળી આવી ૬ દિવસની માસૂમ નવજાત બાળકી, પરિસરમાં ભારે અરેરાટી
Indian Street Food in Tokyo જાપાનમાં ગુંજ્યું પટનાના ‘જગ્ગુ ઢાબા’નું નામ, ટોક્યોમાં ભારતીય સ્ટ્રીટ ફૂડનો જાદુ.
Maharashtra Politics NDA Operation મહારાષ્ટ્રમાં ફરી મોટા રાજકીય ભૂકંપના એંધાણ! ઉદ્ધવ ઠાકરેની ચિંતા વધશે, NDA રચી રહ્યું છે નવી વ્યુહરચના
Exit mobile version