Site icon

મહારાષ્ટ્રમાં કૉન્ગ્રેસે શિવસેનાને દમ માર્યો : અમારે કારણે તમે છો, તમારે કારણે અમે નથી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૫ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

કૉન્ગ્રેસના મહારાષ્ટ્રના અધ્યક્ષ નાના પટોળેએ શિવસેનાને ખરીખોટી સંભળાવી છે. પોતાની સ્ટાઇલમાં તેમણે શિવસેનાને સ્પષ્ટ કરી દીધું કે મહારાષ્ટ્રમાં કૉન્ગ્રેસને કારણે શિવસેનાની સરકાર ટકેલી છે. આ વાત તેમણે પત્રકારો સાથે વાતચીત દરમિયાન કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે કોંકણમાં થનારો નાણાર પ્રોજેક્ટ થઈને રહેશે. જો હિંમત હોય તો એને રોકીને બતાવવામાં આવે.

ઉલ્લેખનીય છે કે શિવસેનાએ અગાઉ જણાવ્યું હતું કે કોઈ પણ સ્થિતિમાં કોંકણમાં નાણાર પ્રોજેક્ટ નહીં થાય. હવે કૉન્ગ્રેસે પોતાનો અસલી રંગ દેખાડતાં શિવસેનાનો વાઘ બિલાડી બની ગયો છે.

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version