Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર સરકારમાં ખળભળાટ : આદિત્ય ઠાકરેની વિરોધમાં કોંગ્રેસ રાજ્યપાલ પાસે જશે. 

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 5 એપ્રિલ ૨૦૨૧

Join Our WhatsApp Channel

સોમવાર

હવે કોંગ્રેસ પાર્ટી ઠાકરે સરકાર ભડકી છે. કોંગ્રેસ નેતા જનાર્દન ચાંદુરકરે શિવસેનાના યુવરાજ આદિત્ય ઠાકરે સામે રણશિંગુ ફૂંક્યું છે. 

વાત એમ છે કે મુંબઈ શહેરના વિકાસના નામે પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે તમામ નગરસેવકોને પૈસાની છૂટે હાથે લહાણી કરી. શિવસેના 43 નગરસેવકોને 3700 કરોડ રૂપિયા આપ્યા. આ પૈસા મુંબઈ શહેરના વિકાસ માટે ખર્ચવામાં આવશે.


કોંગ્રેસ પાર્ટીએ આ ખર્ચ પર આક્ષેપ લીધો છે. કોંગ્રેસના નેતા નો આરોપ છે કે પર્યાવરણ મંત્રી આ રીતે પોતાના પૈસા મુંબઈના વિકાસ માટે ખર્ચ ન કરી શકે. આથી આ પૈસા કઈ રીતે ખર્ચ કરવામાં આવ્યા તેમજ કયા વિભાગની મંજૂરી થી પૈસા આપવામાં આવ્યા તે સંદર્ભેની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ.

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ધડાકો. ગૃહ મંત્રી અનિલ દેશમુનું રાજીનામું. જુઓ રાજીનામાની પ્રત અહીં. જાણો વિગત.

પોતાના સંદેશમાં તેમણે કહ્યું કે આ સંદર્ભે તેઓ રાજ્યપાલના દરવાજા પણ ઘરે આવશે તેમજ ન્યાયિક રીતે વાતનો નીવેડો લાવશે.

આમ ઉદ્ધવ ઠાકરે સરકારને એક નવી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે

Ketan Agarwal Murder Case કેતન અગ્રવાલ હત્યા કેસ ક્રિકેટના મેદાનથી શરૂ થયેલી દોસ્તી કેવી રીતે બની મોતનું કારણ?
Maharashtra FDA new food safety order મહારાષ્ટ્રમાં હવે રેસ્ટોરન્ટ અને હોટલોમાં મળશે મફત પીવાનું પાણી FDA નો મોટો આદેશ
Nihang occupation of Gurudwara ઉત્તરાખંડ બાદ હવે હિમાચલના ગુરુદ્વારા પર નિહંગોનો કબજો, ૪ સાથીઓની મુક્તિ માટે અડગ
Cabinet Expansion Speculation કેન્દ્રીય મંત્રીમંડળમાં મોટા ફેરફારના એંધાણ શિવસેના (શિંદે જૂથ) ના આ સાંસદોને મળી શકે છે ‘મંત્રી પદ’
Exit mobile version