Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર સરકારમાં ખળભળાટ : આદિત્ય ઠાકરેની વિરોધમાં કોંગ્રેસ રાજ્યપાલ પાસે જશે. 

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 5 એપ્રિલ ૨૦૨૧

Join Our WhatsApp Channel

સોમવાર

હવે કોંગ્રેસ પાર્ટી ઠાકરે સરકાર ભડકી છે. કોંગ્રેસ નેતા જનાર્દન ચાંદુરકરે શિવસેનાના યુવરાજ આદિત્ય ઠાકરે સામે રણશિંગુ ફૂંક્યું છે. 

વાત એમ છે કે મુંબઈ શહેરના વિકાસના નામે પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે તમામ નગરસેવકોને પૈસાની છૂટે હાથે લહાણી કરી. શિવસેના 43 નગરસેવકોને 3700 કરોડ રૂપિયા આપ્યા. આ પૈસા મુંબઈ શહેરના વિકાસ માટે ખર્ચવામાં આવશે.


કોંગ્રેસ પાર્ટીએ આ ખર્ચ પર આક્ષેપ લીધો છે. કોંગ્રેસના નેતા નો આરોપ છે કે પર્યાવરણ મંત્રી આ રીતે પોતાના પૈસા મુંબઈના વિકાસ માટે ખર્ચ ન કરી શકે. આથી આ પૈસા કઈ રીતે ખર્ચ કરવામાં આવ્યા તેમજ કયા વિભાગની મંજૂરી થી પૈસા આપવામાં આવ્યા તે સંદર્ભેની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ.

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ધડાકો. ગૃહ મંત્રી અનિલ દેશમુનું રાજીનામું. જુઓ રાજીનામાની પ્રત અહીં. જાણો વિગત.

પોતાના સંદેશમાં તેમણે કહ્યું કે આ સંદર્ભે તેઓ રાજ્યપાલના દરવાજા પણ ઘરે આવશે તેમજ ન્યાયિક રીતે વાતનો નીવેડો લાવશે.

આમ ઉદ્ધવ ઠાકરે સરકારને એક નવી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે

MSRTC Action। કલ્યાણની બસ વિશે પૂછતા જ મુસાફર યુવકને બેરહેમીથી ઝૂડનાર ST કર્મચારી આખરે સસ્પેન્ડ
Pune Crime News। પુણેમાં ACBની મોટી કાર્યવાહી બાવધન પોલીસ સ્ટેશનની મહિલા આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર લાંચ કેસમાં ઝડપાયા
Maharashtra Weather Update। પેટ્રોલડીઝલના ભાવ વધારા બાદ મહારાષ્ટ્ર પર મોટું ‘આસમાની સંકટ’ ૧૭ જિલ્લાઓમાં એલર્ટ, પ્રશાસને આપી ચેતવણી
Chandrapur Police Mobile Recovery। ચંદ્રપુર પોલીસની મોટી સફળતા ગુમ થયેલા ૧૧૮ મોબાઈલ શોધી કાઢી અસલી માલિકોને સોંપ્યા
Exit mobile version