Site icon

ગાંધી પરિવારની બહારની વ્યક્તિ બની શકે છે કોંગ્રેસ અધ્યક્ષ, પાર્ટીના પ્રમુખ પદે આ નેતાની પસંદગી થાય તેવી અટકળો તેજ ; જાણો વિગતે  

આગામી વર્ષે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પક્ષમાં મોટા ફેરફારના સંકેતો મળી રહ્યા છે. 

કોંગ્રેસ સૂત્રો મુજબ મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કમલનાથની કાર્યકારી અધ્યક્ષપદે તાજપોશી થઈ શકે છે. 

Join Our WhatsApp Community

જો કમલનાથની પ્રમુખ પદે પસંદગી થશે તો બે દાયકાથી વધુ સમય પછી પહેલીવાર કોઈ ગાંધી પરિવારથી બહારનો વ્યક્તિ આ પદ સંભાળશે. 

એટલું જ નહીં આગામી કેટલાક મહિનામાં કોંગ્રેસ પક્ષ નવા અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરી દેશે. 

કોંગ્રેસમાં નવી ફેરબદલમાં ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાઈ શકે છે અને તેમને કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવે તેવી સંભાવના છે.

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version