Site icon

અરે વાહ શું વાત છે મહારાષ્ટ્રના આ શહેરમાં યાંત્રિક પદ્ધતિ દ્વારા કરાયું ગણેશ વિસર્જન- જુઓ વિડીયો 

News Continuous Bureau | Mumbai

બે વર્ષ બાદ મુંબઈ(Mumbai) સહિત મહારાષ્ટ્રભરમાં ધામધૂમથી ગણેશોત્સવ(Ganes Chaturthi)ની ઉજવણી કરવામાં આવી રહી છે. રવિવારે પાંચ દિવસના ગણપતિબાપ્પા(Ganpati Bappa) ને ધૂમધામથી ઢોલ-તાશાના તાલે અને ‘ગણપતિબાપ્પા મોર્યા પુઢચા વર્ષી લવકર યા’ના ગગનભેદી નારા સાથે ભાવભીની વિદાય આપવામાં આવી હતી. આ માટે કોલ્હાપૂર(Kolhapur) મહાનગરપાલિકા(Munciple corporation) એ વિસર્જન(immersion) સ્થળે અનોખી તૈયારી કરી હતી.

Join Our WhatsApp Community

 

કોલ્હાપૂર મહાનગરપાલિકા દ્વારા વિસર્જન સ્થળ પર ઓટોમેટિક મશીન ગોઠવવામાં આવ્યું હતું. આ ઓટોમેટીક મશીન(Automatic Machine) દ્વારા ગણેશની મૂર્તિ(Ganpati Idolsઓને પાણીમાં છોડવામાં આવી હતી. આ એક સ્વચાલિત ઉપકરણ છે, જેની કિંમત લગભગ 83 લાખ રૂપિયા છે. મહારાષ્ટ્રમાં પ્રથમ વખત વિસર્જન માટે આવી આધુનિક ટેલિસ્કોપિક કન્વેયર બેલ્ટ ટેકનોલોજી(Telescopic conveyor belt technology)નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ટેક્નોલોજીના કારણે 'એક સેકન્ડમાં એક ગણેશની મૂર્તિનું વિસર્જન કરી શકાય છે.

આ સમાચાર પણ વાંચો : સાયરસ મિસ્ત્રીનો એકસીડન્ટ પછીનો છેલ્લો વિડીયો આવ્યો સામે- અકસ્માતમાં કારના આગળના ભાગનો ભૂક્કો બોલાઈ ગયો- જુઓ વિડિયો.. 

Solapur Suicide Case: વિખ્યાત વેપારી સુનીલ સદારંગાનીની આત્મહત્યા, 17મા માળેથી કૂદતા પહેલા ગળગળા થઈ કરી પ્રાર્થના.
Parth Pawar Case: પવાર પરિવાર માટે ચિંતાના સમાચાર! પાર્થ પવારને મુંઢવા કેસમાં નથી મળી રાહત, જાણો શું છે જમીન કૌભાંડનો સમગ્ર વિવાદ.
Sharad Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ! NCP વિલય મુદ્દે શરદ પવારે ફડણવીસને આપ્યો જડબાતોડ જવાબ, સુનેત્રા પવાર વિશે આપ્યું મોટું નિવેદન
Parth Pawar: શું પાર્થ પવાર બનશે દિલ્હીમાં NCP નો નવો ચહેરો? રાજ્યસભાની ટિકિટને લઈને અજીત પવાર જૂથનો મોટો માસ્ટરસ્ટ્રોક, જાણો વિગતો
Exit mobile version