Site icon

ઠાકરે સરકારની ચિંતા વધી- મહારાષ્ટ્રમાં ફરી વધવા લાગ્યા કોરોનાના કેસ- 60 ટકા દર્દીઓ માત્ર આ એક શહેરમાં- જાણો આજના તાજા આંકડા 

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra)માં કોરોનાએ ફરી માથું ઉંચકતા દર્દી(Covid patient)ઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. 

Join Our WhatsApp Community

ગત ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 1134 કેસ(New case) આવ્યા છે અને 3 દર્દીના મોત થયા છે.

રાજ્યના કુલ દર્દીઓ પૈકી 60 ટકાથી વધુ દર્દી મુંબઈના છે.

રાજ્યમાં કોરોનાના દર્દી રિકવર થવાનું પ્રમાણ વધીને 98 ટકા થયું છે.

હાલ રાજ્યમાં કોરોનાના સક્રિય દર્દી 5127 છે. 

આ સમાચાર પણ વાંચો : મોંઘવારીનો માર- નોકરિયાત વર્ગને મોદી સરકારે આપ્યો વધુ એક ફટકો- PF પર આટલા ટકા વ્યાજ મંજૂર કર્યું

Amit Shah: અમિત શાહનું ‘મિશન ૨૦૨૬’: ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરીને ગૃહ મંત્રીએ લક્ષ્ય નક્કી કર્યું, જાણો તેમનો માસ્ટર પ્લાન.
Pune MHADA: ઘરનું સપનું થશે સાકાર: MHADAની મોટી જાહેરાત! પુણેના 4186 ઘરો માટે અરજી કરવાનો સમય વધારાયો
Ajmer Division train block: અજમેર મંડળમાં એન્જિનિયરિંગ કાર્ય હેતુ બ્લોક ને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે
Vibrant Gujarat Regional Conference 2025: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રમાં રોકાણને વેગ મળશે
Exit mobile version