Site icon News Continuous Bureau | Mumbai

કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ પર વારાણસી કોર્ટનો મોટો નિર્ણય, આપ્યો આ આદેશ; જાણો વિગતે

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Channel

કાશી વિશ્વનાથ મંદિર(Kashi vishwanath temple) અને જ્ઞાનવાપી મસ્જિદ(Masjid) મામલે વારાણસી કોર્ટે(varnasi court) મોટો નિર્ણય લીધો છે. 

કાશી વિશ્વનાથ જ્ઞાનવ્યાપી મસ્જિદ કેસને લઈને કોર્ટે કમિશનર(commissioner) નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે.

નિયુક્ત કમિશનર 19 એપ્રિલે મંદિર-મસ્જિદ પરિસરમાં જશે અને વીડિયોગ્રાફી કરશે. 

કોર્ટે આ દરમિયાન સુરક્ષાદળો તૈનાત કરવાનો આદેશ પણ આપ્યો છે. જેથી કોઈ અપ્રિય ઘટના ન ઘટે.

અરજીકર્તાએ પરિસરના નિરીક્ષણ, રડાર અધ્યયન અને વીડિયગ્રાફી માટે કોર્ટ પાસે આદેશ માંગ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે અરજીકર્તાએ સપ્ટેમ્બર 2020માં દાખલ કરેલી અરજીમાં હવે કોર્ટે આ આદેશ આપ્યો છે

 આ સમાચાર પણ વાંચો : યુપી એમપી બાદ હવે ગુજરાતના ખંભાતમાં ફરી વળ્યું બુલ્ડોઝર, પથ્થરમારા અને હિંસા મામલે તંત્રએ લીધા એક્શન; જુઓ વિડીયો, જાણો વિગતે 

Maharashtra Taxi Rules મહારાષ્ટ્રમાં ટેક્સી અને બાઈકટેક્સી માટે નવા નિયમો બહારના લોકો નહીં ચલાવી શકે બાઈકટેક્સી, મરાઠી ભાષાનું જ્ઞાન ફરજિયાત!
Maharashtra Driving License Policy મહારાષ્ટ્રમાં ડ્રાઇવિંગ લાયસન્સ માટે નવી પોલિસી ૧ ઓગસ્ટથી આ સર્ટિફિકેટ ફરજિયાત!
Wayanad Landslide Tragedy વાયનાડમાં કુદરતી આફત ટનલ પ્રોજેક્ટ સાઈટ પર લેન્ડસ્લાઈડથી ૨ ના મોત, અનેક લોકો ગુમ
Ketan Agrawal Murder Case મોબાઈલ લોક ખુલતા જ ખુલ્યા સનસનીખેજ રાજ; હત્યાના ૪ મહિના પહેલા જ આરોપીઓએ કર્યા હતા ગુપ્ત લગ્ન!
Exit mobile version