Site icon

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પા નવી મુશ્કેલીમાં, બેંગલુરુની સ્પેશિયલ કોર્ટે ભ્રષ્ટાચારનો કેસ નોંધવાનો આદેશ આપ્યો; જાણો શું છે સમગ્ર મામલો..

News Continuous Bureau | Mumbai

કર્ણાટકના મુખ્યમંત્રી રહી ચુકેલા બીએસ યેદિયુરપ્પા એક નવી મુશ્કેલીમાં ફસાયા છે. 

Join Our WhatsApp Community

બેંગલુરુની વિશેષ અદાલતે જૂના કેસમાં યેદિયુરપ્પા સામે ભ્રષ્ટાચારનો કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. 

રાજ્યમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સામે ફોજદારી કેસોની સુનાવણી માટે ખાસ રચાયેલી અદાલતે હવે યેદિયુરપ્પા સામે કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. 

કોર્ટે કહ્યું છે કે પૂર્વ મુખ્યમંત્રી સામે કેસ ચલાવવા માટે પૂરતા પુરાવા છે.

આ મામલો બેંગલુરુમાં 434 એકર જમીનને ડિનોટિફાઈંગ કરવા સંબંધિત છે. 

આ જમીન 2006માં IT પાર્કના નામે અધિગ્રહણ કરવામાં આવી હતી, જ્યારે યેદિયુરપ્પા તત્કાલીન BJP-JDS સરકારમાં ડેપ્યુટી સીએમ હતા.

આ સમાચાર પણ વાંચો: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ વિરુદ્ધ અનેક અરજીઓ દાખલ કરનાર આ વકીલના ઇડીએ ઘરે પાડ્યા દરોડા, હવે લીધો કસ્ટડીમાં; જાણો શું છે સમગ્ર મામલો 

Mumbai High Court Bomb Threat: મુંબઈમાં હાઈ એલર્ટ હાઈકોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તપાસનો ધમધમાટ
G Ram G Bill: ઓમ બિરલાનો રૌદ્ર અવતાર: સંસદમાં હંગામો જોઈ સ્પીકર થયા લાલઘૂમ, વિપક્ષના હોબાળા વચ્ચે પણ બિલ મંજૂર
Bike taxi ban: બાઈક ટેક્સી કંપનીઓને પ્રશાસનનો જોરદાર ઝટકો! ઓલા, ઉબેર અને રેપિડો સામે ૩૬ ગુના દાખલ; શું સેવાઓ કાયમ માટે બંધ થશે?
BMC Elections 2026: મુંબઈ મહાપાલિકા પર કબજો મેળવવા મહાયુતિનો માસ્ટર પ્લાન, આજે સીટ વહેંચણી પર થશે અંતિમ મંથન
Exit mobile version