322
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
એનસીપી(NCP) વડા શરદ પવારના(sharad pawar) ઘર પર હુમલાના મામલે પોલીસે ધરપકડ કરેલા એસટી કર્મચારીઓના(ST employee) વકીલ ગુણરત્ન સદાવર્તેની મુશ્કેલીઓ વધતી જતી જોવા મળી રહી છે.
વકીલ ગુણરત્ન સદાવર્તેને( Gunratna Sadavarte ) આજે સતારા કોર્ટે ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં(police custody) મોકલવામાં આવ્યો છે.
સદાવર્તેને છત્રપતિ શિવાજીના વંશજો પર લગાવેલા આરોપો અંગે પૂછપરછ માટે પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે સદાવર્તે વિરુદ્ધ સતારા શહેર પોલીસ સ્ટેશનમાં છત્રપતિ સંભાજી રાજે અને ઉદયન રાજે ભોસલે વિરુદ્ધ અપમાનજનક નિવેદનો આપવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : એક ઓડિયો ક્લીપને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ. મીડિયામાં પ્રસારિત થયા આવા અહેવાલ.. જાણો વિગતે
You Might Be Interested In