Site icon

ગુજરાતના આ 8 મોટા શહેરોમાં રાત્રિ કફર્યૂ લંબાવાયો, આ તારીખ સુધી અમલી રહેશે; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 14 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

મંગળવાર 

રાજ્યમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, આમ છતાં સાવચેતીના ભાગરૂપે રાજ્યના ગૃહ વિભાગે રાજ્યના 8 મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ 25 સપ્ટેમ્બર સુધી લંબાવ્યો છે. 

આ અંગે રાજ્યના ગૃહવિભાગે જાહેર કરેલા હુકમ મુજબ રાજ્યમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ અને ગાંધીનગર શહેરમાં 25 સપ્ટેમ્બર સુધી રાત્રી કર્ફ્યુ યથાવત રહેશે. 

ગુજરાતમાં કોરોના મહામારી સંદર્ભમાં જે રાત્રી કર્ફયુ અમલમાં છે તે હવે તા.15 આવતીકાલથી રાત્રીના 12ના બદલે ફરીથી રાત્રીના 11થી અમલ થઈ જશે.

ઉલેખનીય છે કે અગાઉ રાજય સરકારે ગણેશ મહોત્સવને ધ્યાનમાં લઈને રાત્રી કર્ફયુનો સમય 11ના બદલે 12 વાગ્યાનો કર્યો હતો  

ગુજરાત માટે મોટા રાહતના સમાચાર: સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા સેમીનો વધારો થયો

Punjab Railway Development: પંજાબ માટે મેજર રેલ ડેવલપમેન્ટ નવી રેલ લાઇન અને વંદે ભારત એક્સપ્રેસ
Swachhata Hi Seva 2025: વેસ્ટ માંથી બેસ્ટ સ્વચ્છતા હી સેવા 2025 દરમિયાન અમદાવાદ મંડળ નવીનતા માં અગ્રણી
Fisherman Safety: મહારાષ્ટ્ર સરકારે માછીમારો માટે લીધો ‘આ’ મોટો નિર્ણય,જાણો શું છે નવો નિર્ણય
Maharashtra Rains: વરસાદ ને કારણે મરાઠવાડા થયું જળબંબાકાર, પૂરની સ્થિતિને કારણે અનેક ગામો સંપર્ક વિહોણા
Exit mobile version