Site icon News Continuous Bureau | Mumbai

ઓક્સિજનની ભારે અછત સર્જાતા સરકારે બહાર પાડ્યો નવો આદેશ…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 10 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

શનિવાર

મહારાષ્ટ્ર સરકારે શનિવારે એક નવો આદેશ બહાર પાડ્યો છે. આ નવા આદેશ મુજબ હવે મહારાષ્ટ્રમાં બનનાર ઓક્સિજન પૂર્ણ પણે મેડિકલ યુઝ માટે સરકારને આપવો પડશે. એટલે કે ૧૦૦ ટકા ઓક્સિજન સરકાર લઈ લેશે. આ સંદર્ભે અગાઉ સરકારે આદેશ બહાર પાડીને ૮૦ ટકા રાજ્ય સરકાર માટે જ્યારે કે 20% ઇન્ડસ્ટ્રી માટે રિઝર્વ હોવાની વાત કરી હતી. હવે સરકારે ફેરવી તોળ્યું છે. 

મહારાષ્ટ્રમાં કુલ ૩૧ કંપની ઓક્સિજનનું ઉત્પાદન કરે છે. જેમાંથી ૭ – ૮ કંપનીઓ મોટી માત્રામાં ઓક્સિજન બનાવે છે. બીજી તરફ માત્ર 71 એવી એજન્સી છે જે ઓક્સિજન રીફીલ કરી આપે છે. આ પરિસ્થિતિમાં મહારાષ્ટ્ર સરકારે ગુજરાત અને છતિસગઢ થી ઓક્સિજન આયાત કરવો પડે છે. આથી ઓક્સિજનના મામલે સ્વાવલંબી બનવા રાજ્ય સરકારે આ પગલું લીધું છે.

રેમડેસિવીર કંઇ અમારા ઘરે બને છે? ગુસ્સે થયેલા મહારાષ્ટ્રના પ્રધાને વિચિત્ર જવાબ આપ્યો….

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version