Site icon

રાજ્યમાં કોરોનાનો કહેર ઓછો થતાં લગ્ન પ્રસંગમાં 100 લોકોની પરવાનગીમાં ગુજરાત સરકારે કર્યો ફેરફાર. જાણો લગ્નમાં કેટલા લોકોને મંજૂરી મળી.

કોરોના કહેરને કારણે  લગ્ન પ્રસંગ માટે 100 વ્યક્તિની પરવાનગીમાં પણ સરકારે ફેરફાર કર્યો છે. 

ગુજરાત સરકાર દ્વારા કોરોનાનો કહેર ઓછો થતાં લગ્ન સમારંભમાં 200 વ્યક્તિઓને પરવાનગી આપવામાં આવી છે. 

Join Our WhatsApp Community

હોલ,-હોટેલ, બેંકવેટ હોલ સહિત સામાજિક, ધાર્મિક, મનોરંજન કે અન્ય સમારોહમાં સ્થળની કેપેસિટીના પ૦ ટકાની મર્યાદામાં સંખ્યા રાખી શકાશે. 

પાર્ટી પ્લોટ-ખુલ્લાં મેદાનો-કોમન પ્લોટ કે અન્ય ખુલ્લાં સ્થળોએ મેળાવડા, સમારોહ માટે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઇઝર સહિતની SOPનું ચુસ્ત પાલન કરવું પડશે.

Babri Masjid: બંગાળમાં બાબરી વિવાદ વકર્યો: મસ્જિદનો પાયો નાખવા મુદ્દે ઉકળતો ચરૂ, હુમાયુ કબીરના સમર્થકો ‘ઇંટ’ લઈને નીકળ્યા!
Maharashtra Nikaya Elections: સુપ્રીમનો મોટો આદેશ: મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામો ૨૧ ડિસેમ્બરે જ જાહેર કરવા મંજૂરી, રાજકારણમાં ગરમાવો!
Wild elephant: જંગલી હાથીઓ સામે હાર: ‘કરવાનું શું?’ વન વિભાગ પાસે કોઈ ઉકેલ નહીં, ગૂંચવાયેલી સ્થિતિમાં મોટો પડકાર!
Indigo: પુણે-મુંબઈ વિમાન ટિકિટના દરોમાં થયો અધધ આટલો વધારો, ઇન્ડિગોના સમયપત્રક ખોરવાતા હવાઈ યાત્રા મોંઘી.
Exit mobile version