Site icon

રાજ્યમાં કોરોનાનો કહેર ઓછો થતાં લગ્ન પ્રસંગમાં 100 લોકોની પરવાનગીમાં ગુજરાત સરકારે કર્યો ફેરફાર. જાણો લગ્નમાં કેટલા લોકોને મંજૂરી મળી.

કોરોના કહેરને કારણે  લગ્ન પ્રસંગ માટે 100 વ્યક્તિની પરવાનગીમાં પણ સરકારે ફેરફાર કર્યો છે. 

ગુજરાત સરકાર દ્વારા કોરોનાનો કહેર ઓછો થતાં લગ્ન સમારંભમાં 200 વ્યક્તિઓને પરવાનગી આપવામાં આવી છે. 

Join Our WhatsApp Community

હોલ,-હોટેલ, બેંકવેટ હોલ સહિત સામાજિક, ધાર્મિક, મનોરંજન કે અન્ય સમારોહમાં સ્થળની કેપેસિટીના પ૦ ટકાની મર્યાદામાં સંખ્યા રાખી શકાશે. 

પાર્ટી પ્લોટ-ખુલ્લાં મેદાનો-કોમન પ્લોટ કે અન્ય ખુલ્લાં સ્થળોએ મેળાવડા, સમારોહ માટે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઇઝર સહિતની SOPનું ચુસ્ત પાલન કરવું પડશે.

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version