Site icon

કોરોના સંક્ર્મણને કાબુમાં રાખવા મહારાષ્ટ્રના વધુ એક શહેરમાં નાઈટ કર્ફ્યુ લદાયો

રાજ્યમાં વધી રહેલા COVID-19 કેસો વચ્ચે મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ લાદવાનો નિર્ણય કરાયો છે.

આ નાઇટ કર્ફ્યુ 25 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી લાગુ રહેશે

Join Our WhatsApp Community

આ ઉપરાંત જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજો પણ 7 માર્ચ સુધી બંધ રહેશે

જો કે આવશ્યક સેવાઓવાળા લોકોને, આ નાઇટ કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે જિલ્લામાં કોરોનાવાયરસ કેસોમાં ઉછાળાને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
BMC Mayor Election: મુંબઈના મેયરની ચાવી હવે અમિત શાહના હાથમાં? શિંદે જૂથના કોર્પોરેટરોની હોટલબંધી ખતમ, પણ મેયર પદનું સસ્પેન્સ દિલ્હી પહોંચ્યું
BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Exit mobile version