Site icon

કોરોના સંક્ર્મણને કાબુમાં રાખવા મહારાષ્ટ્રના વધુ એક શહેરમાં નાઈટ કર્ફ્યુ લદાયો

રાજ્યમાં વધી રહેલા COVID-19 કેસો વચ્ચે મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ લાદવાનો નિર્ણય કરાયો છે.

આ નાઇટ કર્ફ્યુ 25 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી લાગુ રહેશે

Join Our WhatsApp Community

આ ઉપરાંત જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજો પણ 7 માર્ચ સુધી બંધ રહેશે

જો કે આવશ્યક સેવાઓવાળા લોકોને, આ નાઇટ કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે જિલ્લામાં કોરોનાવાયરસ કેસોમાં ઉછાળાને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Exit mobile version