302
Join Our WhatsApp Community
મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં રાત્રી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત અહીં રાત્રે ૮ વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રહી શકશે.
યવતમાળ માં પણ રાત્રી કર્ફ્યુ લાગુ. રાત્રે આઠથી સવારે ૭ દરમિયાન લોક ડાઉન રહેશે.
કોરોના ના વધતા જતા કેસને કારણે સરકારે કડક નિર્ણય લેવો પડ્યો છે.
જો મુંબઈવાસી ઉપર નહીં સુધરે તો મુંબઈ શહેરમાં પણ લોક ડાઉન આવી શકે છે
You Might Be Interested In