Site icon

મહારાષ્ટ્રમાં કોરોનાની દસ્તક: આ બે શહેરોમાં રાત્રી કર્ફ્યુ લાગ્યો.

મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં રાત્રી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત અહીં રાત્રે ૮ વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રહી શકશે.

Join Our WhatsApp Community

યવતમાળ માં પણ રાત્રી કર્ફ્યુ લાગુ. રાત્રે આઠથી સવારે ૭ દરમિયાન લોક ડાઉન રહેશે.

કોરોના ના વધતા જતા કેસને કારણે સરકારે કડક નિર્ણય લેવો પડ્યો છે.

જો મુંબઈવાસી ઉપર નહીં સુધરે તો મુંબઈ શહેરમાં પણ લોક ડાઉન આવી શકે છે

Sharad Pawar: અંબાણી ના પીએમ નરેન્દ્ર મોદીને ‘અવતાર પુરુષ’ કહેવા પર શરદ પવારે કરી આવી વાત
Maharashtra rain damage: મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન, ૧૮ લાખ હેક્ટરથી વધુ પાકને ફટકો
Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Exit mobile version