Site icon

મહારાષ્ટ્રમાં કોરોનાની દસ્તક: આ બે શહેરોમાં રાત્રી કર્ફ્યુ લાગ્યો.

મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં રાત્રી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત અહીં રાત્રે ૮ વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રહી શકશે.

Join Our WhatsApp Community

યવતમાળ માં પણ રાત્રી કર્ફ્યુ લાગુ. રાત્રે આઠથી સવારે ૭ દરમિયાન લોક ડાઉન રહેશે.

કોરોના ના વધતા જતા કેસને કારણે સરકારે કડક નિર્ણય લેવો પડ્યો છે.

જો મુંબઈવાસી ઉપર નહીં સુધરે તો મુંબઈ શહેરમાં પણ લોક ડાઉન આવી શકે છે

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version