Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં કોરોનાની દસ્તક: આ બે શહેરોમાં રાત્રી કર્ફ્યુ લાગ્યો.

મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં રાત્રી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત અહીં રાત્રે ૮ વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રહી શકશે.

Join Our WhatsApp Channel

યવતમાળ માં પણ રાત્રી કર્ફ્યુ લાગુ. રાત્રે આઠથી સવારે ૭ દરમિયાન લોક ડાઉન રહેશે.

કોરોના ના વધતા જતા કેસને કારણે સરકારે કડક નિર્ણય લેવો પડ્યો છે.

જો મુંબઈવાસી ઉપર નહીં સુધરે તો મુંબઈ શહેરમાં પણ લોક ડાઉન આવી શકે છે

Bihar Politicsબિહારના રાજકારણમાં મોટો ભૂકંપ લાલુરાબડી બાદ હવે તેજસ્વી યાદવે પણ સરકારી સુરક્ષા પરત કરી, આરજેડી આરપારના મૂડમાં
NEET Re Exam 2026| મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય! રીએક્ઝામ આપતા વિદ્યાર્થીઓ માટે CM ફડણવીસે કરી આ ખાસ વ્યવસ્થા
Maharashtra Salon Hike।સામાન્ય જનતાને વધુ એક ઝટકો! હવે વાળ કપાવવા અને દાઢી કરાવવી પણ થશે મોંઘી; જાણી લો ક્યારથી ખિસ્સા પર વધશે બોજ
Morbi Highway Accident। ગુજારાતના મોરબીમાં ભયાનક અકસ્માત પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે કારને કચડી, એક જ ગામના ૫ આશાસ્પદ યુવકોના કમકમાટીભર્યા મોત
Exit mobile version