Site icon

સાવધાન : બાળકોને ખાસ સાચવજો. મહારાષ્ટ્રમાં ૮૮,૦૦૦ બાળકો ને કોરોના થયો. જાણો વિગત

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 6 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

મંગળવાર

મહારાષ્ટ્રમાં કોરોના ની બીજી લહેર નાના બાળકોને પોતાનો શિકાર બનાવી રહી છે. મળતી માહિતી મુજબ રાજ્યમાં અત્યાર સુધી ૮૮,૮૨૭ બાળકો ને કોરોના થઈ ગયો છે. એકમાત્ર કોલ્હાપુર જિલ્લામાં જ બે હજાર બાળકો ને કોરોના થયો છે. સરકારી આંકડા મુજબ દસ વર્ષથી નાના બાળકો તેમજ કિશોર વયના બાળકોને બહુ ઝડપથી કોરોના થઈ રહ્યો છે. હવે નાના બાળકોને પણ જે ઝડપથી કોરોના થઈ રહ્યો છે તેને કારણે માતા-પિતાઓ માં ચિંતાનું વાતાવરણ છે. 

બીજી તરફ કોરોના ની રસી માત્ર ૪૫ વર્ષથી ઉપરના લોકોને આપવામાં આવી રહી છે. જેને કારણે આગામી દિવસોમાં લોકો શી રીતે સુરક્ષિત થઈ શકશે તે સંદર્ભે અસમંજસ નું વાતાવરણ છે.

મુંબઈમાં સરકારે સ્ટેમ્પ ડ્યુટી વધારી તો સરકાર ની કમાણી જ બંધ થઈ ગઈ. કઈ રીતે? જાણો અહીં…

Sharad Pawar: અંબાણી ના પીએમ નરેન્દ્ર મોદીને ‘અવતાર પુરુષ’ કહેવા પર શરદ પવારે કરી આવી વાત
Maharashtra rain damage: મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન, ૧૮ લાખ હેક્ટરથી વધુ પાકને ફટકો
Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Exit mobile version