Site icon

છગન ભુજબળ અને સંખ્યાબંધ નેતાઓને કોરોના થયા બાદ શરદ પવારે ઊંચક્યું આ પગલું..

એનસીપીના સર્વેસર્વા શરદ પવારે પોતાના તમામ રાજનૈતિક, સામાજિક તેમજ સાર્વજનિક કાર્યક્રમોને હદ કરી નાખ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે છગન ભુજબળ તેમજ શરદ પવાર આ બંને નેતાઓ એક સાથે એક લગ્નમાં હાજર રહ્યા હતા.

Join Our WhatsApp Community

હવે એનસીપીના ચારથી વધુ નેતાઓને કોરોના થઈ ચૂક્યો છે તેમજ મહારાષ્ટ્ર સરકારે તમામ સાર્વજનિક કાર્યક્રમો પર રદ્ કર્યા છે ત્યારે શરદ પવારે પણ પોતાના તમામ કાર્યક્રમો રદ કર્યા છે.


 

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version