Site icon

છગન ભુજબળ અને સંખ્યાબંધ નેતાઓને કોરોના થયા બાદ શરદ પવારે ઊંચક્યું આ પગલું..

એનસીપીના સર્વેસર્વા શરદ પવારે પોતાના તમામ રાજનૈતિક, સામાજિક તેમજ સાર્વજનિક કાર્યક્રમોને હદ કરી નાખ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે છગન ભુજબળ તેમજ શરદ પવાર આ બંને નેતાઓ એક સાથે એક લગ્નમાં હાજર રહ્યા હતા.

Join Our WhatsApp Community

હવે એનસીપીના ચારથી વધુ નેતાઓને કોરોના થઈ ચૂક્યો છે તેમજ મહારાષ્ટ્ર સરકારે તમામ સાર્વજનિક કાર્યક્રમો પર રદ્ કર્યા છે ત્યારે શરદ પવારે પણ પોતાના તમામ કાર્યક્રમો રદ કર્યા છે.


 

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version