Site icon

નવા વેરિયન્ટના ખતરા વચ્ચે યોગી સરકાર ફરી એક્શનમાં, લગાવી દીધા આ પ્રતિબંધો, આ તારીખથી થશે લાગુ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 24 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

ઉત્તરપ્રદેશ સરકારે વધતાં ઓમીક્રોન અને કોરોના કેસના પગલે કેટલાક મહત્વનાં નિર્ણયો લીધા છે. 

રાજ્ય સરકારે નાઈટ કર્ફ્યૂ ફરી લાગુ કરવાનો નિર્ણય લીધો છે જે રાત્રે 11 વાગ્યાથી શરૂ થઈ સવારના 5 વાગ્યા સુધી રહેશે. 

આ ઉપરાંત હવેથી યુપીમાં લગ્નોમાં માત્ર 200 લોકોને જ પરવાનગી આપવામાં આવી છે જેથી વધારે મોટા મેળવડા અને જમાવડા ન થાય.

સાથે જ આયોજકે આ કાર્યક્રમની માહિતી સ્થાનિક પ્રશાસનને આપવાની રહેશે.

સ્ટ્રોબેરી ચાહકોને ફટકો! ક્રિસમસ સમયમાં બજારમાંથી સ્ટ્રોબેરી ગાયબ. આ છે કારણ; જાણો વિગત
 

Kumbh Mela 2027: કુંભમેળા 2027 માટે નાસિક એરપોર્ટનો થશે ‘અસામાન્ય’ કાયાકલ્પ; યાત્રીઓની આવન-જાવન ક્ષમતામાં પણ મોટો વધારો થશે
Vanahar Mahotsav: આવો અને માણો વનઆહારની મજા: સ્વતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકમાં 22 અને 23 નવેમ્બરે યોજાશે ‘વનઆહાર મહોત્સવ’
Anmol Bishnoi: ‘અનમોલ બિશ્નોઈને ભાઈ હોવાની સજા મળી રહી છે’: બાબા સિદ્દીકી હત્યામાં સંડોવણી પર પિતરાઈ ભાઈનો મોટો ખુલાસો
Pune Land Scam: પુણે જમીન કૌભાંડ તપાસ રિપોર્ટ: પાર્થ પવારને ક્લીન ચિટ, 3 અધિકારીઓ સામે પગલાં લેવા ભલામણ
Exit mobile version