Site icon

આઝમખાન ની તબિયત નાજુક, સમાજવાદી પાર્ટી માં ચિંતાનું મોજુ.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૨ મે 2021

Join Our WhatsApp Community

બુધવાર

સમાજવાદી પાર્ટીના નેતા અને સાંસદ સભ્ય આઝમખાનની તબિયત હવે નાજુક થઈ ગઈ છે. તેમને ઓક્સિજન ઉપર મુકવામાં આવ્યા છે. પરંતુ ચિંતાની વાત એ છે કે તેમના ફેફસા ઓમાન સંક્રમણ એટલી હદે ફેલાઈ ગયું છે કે પ્રતિ કલાક તેમને ૧૦ લિટર ઓક્સીજન ની જરૂર પડે છે. હવે આઝમખાનના બેટા અબ્દુલ્લાની તબિયત પણ ખરાબ થઈ ગઈ છે. તેને પણ કોરોના થઈ જતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ભવ્ય ગાંધી એટલે કે તારક મહેતા ના એક સમયે ના 'ટપુ' ના પિતા નું કોરોનાથી નિધન.

આમ સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા નું સ્વાસ્થ્ય કથળી ગયું છે.

 

Sharad Pawar: અંબાણી ના પીએમ નરેન્દ્ર મોદીને ‘અવતાર પુરુષ’ કહેવા પર શરદ પવારે કરી આવી વાત
Maharashtra rain damage: મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન, ૧૮ લાખ હેક્ટરથી વધુ પાકને ફટકો
Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Exit mobile version