Site icon

કોરોનાને કારણે ચોરીની ઘટનામાં નોંધપાત્ર ઘટાડો: મુંબઈ પોલીસ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

27 જુન 2020

મુંબઈમાં ગુનાખોરીનું પ્રમાણ ભારે નીચે આવી ગયું છે. પાછલા વર્ષોની તુલનામાં એપ્રિલ અને મે મહિનામાં ગુનાના કેસોમાં ઘણો મોટો ઘટાડો થયો છે. આશ્ચર્યની વાત એ છે કે શહેરમાં છેલ્લા બે મહિનામાં- 60 દિવસમાં ચેન સ્નેચિંગના માત્ર બે કેસ નોંધાયા હતા. જ્યારે ચેન સ્નેચિંગ, ચોરી, મકાન તોડવા, બળાત્કાર અને છેડતીના બહુ જૂજ કિસ્સા છે. જોકે, વાહન ચોરીના બનાવો બન્યા છે. 

લોકડાઉન દરમિયાન સ્ટ્રીટ ક્રાઈમના બનાવોમાં ખૂબ ઘટાડો થયો છે. તેની પાછળનું કારણ એ છે કે લોકો તેમના ઘરમાં જ હતા અને રસ્તા પર પોલીસની ભારે હાજરી હતી. લોકડાઉન સમયગાળા દરમિયાન શહેરભરમાં 199 જેટલી ચોકીઓ હતી.. આ વર્ષે એપ્રિલમાં 5,703 કેસ નોંધાયા હતા, જેમાંથી 5,278 કેસ લોકડાઉન ભંગના છે. જ્યારે મે મહિનામાં 2,532 કેસ નોંધાયા હતા, જેમાંથી 1,877 કેસ લોકડાઉન ભંગના છે. પહેલાનાં વર્ષોની તુલનામાં આ કેસ નજીવા છે. એમ મુંબઈ પોલિસના પ્રવક્તાએ જણાવ્યું હતું..

જો કે, મુંબઇ પોલીસનું માનવું છે કે, નોકરી ગુમાવવા અને લોકડાઉન ખોલવા જેવા અનેક કારણોને લીધે આવતા મહિનાઓમાં ગુનામાં વધારો થઈ શકે છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fZf6kD  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com    

LPG Price Hike Update: મોંઘવારીનો ડબલ ડોઝ ગેસના ભાવમાં તોતિંગ વધારો! રસોડાથી લઈને રસ્તા સુધી દેખાશે અસર; જાણો આજના નવા રેટ
Nylon Manja Ban: નાયલોન માંજાનો જીવલેણ ખેલ હવે નહીં ચાલે! બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન; પ્રતિબંધના કડક અમલ માટે ૪ સપ્તાહની ડેડલાઈન
Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Exit mobile version