Site icon

કોણે કહ્યું બહાર કોરોના છે? રમજાન ઈદની ઉજવણી કરવા હજારો લોકો રસ્તા પર ઊતર્યા; જુઓ વીડિયો…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 14 મે 2021

Join Our WhatsApp Community

શુક્રવાર 

એક તરફ મહારાષ્ટ્ર સરકારે શિવાજી જયંતી સહિત અનેક તહેવારો અટકાવી દીધા, ત્યારે બીજી તરફ મહારાષ્ટ્ર સરકારનો ઈદ પર કોઈ પણ પ્રકારનો કન્ટ્રોલ નથી. મહારાષ્ટ્રના નાંદેડમાં ગઈકાલે ઈદના પ્રસંગે હજારો લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને તમામ દુકાનો ખુલ્લી હતી. ધૂમ ખરીદી થઈ, કોઈપણ વ્યક્તિએ માસ્ક નહોતા પહેર્યા. આવી પરિસ્થિતિમાં પોલીસ વિભાગે પણ કોઈ પગલાં ભર્યાં નહોતાં અને સરકાર પણ ચૂપ રહી.

કોરોના કોઈને છોડતું નથી! ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષનુ કોરોનાથી નિધન

સરકારના આવા બેવડા ધોરણનો શું ફાયદો?

 

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version