Site icon

કોણે કહ્યું બહાર કોરોના છે? રમજાન ઈદની ઉજવણી કરવા હજારો લોકો રસ્તા પર ઊતર્યા; જુઓ વીડિયો…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 14 મે 2021

Join Our WhatsApp Community

શુક્રવાર 

એક તરફ મહારાષ્ટ્ર સરકારે શિવાજી જયંતી સહિત અનેક તહેવારો અટકાવી દીધા, ત્યારે બીજી તરફ મહારાષ્ટ્ર સરકારનો ઈદ પર કોઈ પણ પ્રકારનો કન્ટ્રોલ નથી. મહારાષ્ટ્રના નાંદેડમાં ગઈકાલે ઈદના પ્રસંગે હજારો લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને તમામ દુકાનો ખુલ્લી હતી. ધૂમ ખરીદી થઈ, કોઈપણ વ્યક્તિએ માસ્ક નહોતા પહેર્યા. આવી પરિસ્થિતિમાં પોલીસ વિભાગે પણ કોઈ પગલાં ભર્યાં નહોતાં અને સરકાર પણ ચૂપ રહી.

કોરોના કોઈને છોડતું નથી! ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષનુ કોરોનાથી નિધન

સરકારના આવા બેવડા ધોરણનો શું ફાયદો?

 

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version