Site icon News Continuous Bureau | Mumbai

Ayodhya Ram Mandir: અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાના દર્શન કરવા ભક્તોનો જામી ભીડ… ભારે ભીડ વચ્ચે પોલીસ પ્રશાસનનો લીધો આ મોટો નિર્ણય.

Ayodhya Ram Mandir: અયોધ્યામાં રાત્રીથી જ રામ મંદિરની બહાર ભક્તો દર્શન માટે લાંબી લાઈનોમાં ઉભા છે. મળતી માહિતી મુજબ મંગળવારે 5 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા. જે બાદ રાત્રે પણ ભારે ભીડ જોવા મળી હતી. તેથી હવે પોલીસ પ્રશાસને આ અંગે મોટો નિર્ણય લીધો છે.

Crowd of devotees to have darshan of Ramlala in Ram Mandir Ayodhya, Administration took this big decision amid a huge crowd

Crowd of devotees to have darshan of Ramlala in Ram Mandir Ayodhya, Administration took this big decision amid a huge crowd

 News Continuous Bureau | Mumbai

Ayodhya Ram Mandir: રામલલાના અભિષેકના બીજા દિવસે ભક્તોની ( devotees ) ભારે ભીડ જોવા મળી છે. રાત્રીથી જ રામ મંદિરની બહાર ભક્તો દર્શન માટે લાંબી લાઈનોમાં ઉભા છે. મળતી માહિતી મુજબ મંગળવારે 5 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન ( Darshan ) કર્યા હતા. જે બાદ રાત્રે પણ ભારે ભીડ જોવા મળી હતી. ભીડને જોતા વહીવટીતંત્રે ( Administration ) વૃદ્ધો અને વિકલાંગોને બે અઠવાડિયા પછી મંદિરમાં આવવાની અપીલ કરી છે. 

Join Our WhatsApp Channel

અયોધ્યા રામમંદિરના ભક્તો સરળતાથી દર્શન કરી શકે તે માટે વહીવટીતંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અભિષેક ( prana pratishtha ) બાદ પ્રથમ દિવસે એટલે કે સોમવારે ભારે ભીડને કારણે વ્યવસ્થાઓ ખોરવાઈ ગઈ હતી.

 એક અઠવાડિયા પછી, નિરાંતે આવવાની પોલીસે કરી અપીલ..

પોલીસ અધિકારીઓ ( Police officers ) દ્વારા મંદિરની આસપાસ જાહેરાત પણ કરવામાં આવી રહી છે. જેથી કરીને લોકોને સતર્ક કરી શકાય. પોલીસ અધિકારીએ બાકીના મુસાફરોને અયોધ્યમાં ( Ayodhya ) નિરાંતે આવવા કહ્યું છે. જેઓ અપંગ છે, બીમાર છે કે ઉપવાસ કરે છે, તેઓ એક અઠવાડિયા પછી આવે છે તેવી સુચનાઓ આપવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :  Ram Mandir : અયોધ્યાના રામ મંદિરથી ઉત્તર પ્રદેશને મળશે સંજીવની.. આટલા ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાના લક્ષ્યાંકમાં યુપી ભજવશે મહત્ત્વની ભૂમિકા..

નોંધનીય છે કે, પોલીસ પ્રશાસન ભીડને કાબૂમાં રાખવા માટે સતત વ્યવસ્થા કરવામાં લાગેલું છે. વહીવટી તંત્રને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બુધવારે સવારે પણ અયોધ્યાથી ભારે ભીડની તસવીરો આવી રહી છે. મુખ્ય સચિવ ગૃહ અને સ્પેશિયલ ડીજી પોતે વ્યવસ્થાની જવાબદારી સંભાળતા જોવા મળી રહ્યા છે.

બીજી તરફ આરએએફના ડેપ્યુટી કમાન્ડન્ટએ કહ્યું હતું કે અમે એ સુનિશ્ચિત કરીશું કે શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે. મંદિરની અંદર અને બહાર લગભગ 1000 સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. આ સૈનિકોની તૈનાતી આગામી થોડા દિવસો સુધી આમ જ રહેશે, જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે…

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Solapur Corruption Case। પંઢરપુરમાં લાંચિયા મંડળ અધિકારીને ૫ વર્ષની સખત કેદ જમીનનો અહેવાલ મોકલવા માંગી હતી લાંચ
Amritsar Army Camp Blast News। પંજાબમાં ફરી ધડાકો જલંધર બાદ અમૃતસરમાં આર્મી કેમ્પની બહાર બ્લાસ્ટ, આખા વિસ્તારમાં મચ્યો હાહાકાર
West Bengal New Assembly Notification 2026। બંગાળ વિધાનસભાની રચનાનો માર્ગ સાફ! ચૂંટણી પંચના નોટિફિકેશન બાદ રાજકીય હલચલ તેજ, જાણો હવે આગળ શું થશે?
Maharashtra Weather Alert। અરબી સમુદ્રમાં હલચલ! મુંબઈ સહિત કોંકણમાં ગરમીનું નવું સંકટ, શું આવશે ચક્રવાત? જાણો હવામાન વિભાગની આગાહી
Exit mobile version