Site icon

 જે ન થવું જોઈતું હતું તે થઈ જ ગયું. આખરે ગીરમાં સિંહ નો શિકાર થયો. તંત્રમાં ખળભળાટ. જાણો વિગત.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

13 ફેબ્રુઆરી 2021

ગુજરાતના વન વિભાગમાં અત્યારે ખળભળાટ મચી જવા પામ્યો છે. છેલ્લા અનેક વર્ષોથી એશિયાના સિંહોનું ઘર ગણાતા સાસણગીર ના જંગલમાં સિંહો નિર્ભય રીતે વિચારતા હતા. તેમની પર શિકારી નો દોર જરૂર હતો પરંતુ શિકારીઓ પોતાના બદઈરાદા માં સફળ રહ્યા નહોતા. હવે છેલ્લી મળતી માહિતી મુજબ ગુજરાતમાં એક બાળ સિંહનો શિકાર થયો છે. શિકાર કરનાર શિકારીઓ પોલીસના નામે છે. જેવો એક છટકામાં બાળ સિંહણને ફસાવી લીધું હતું. ત્યારબાદ તેને મારી નાખીને તેના નાખુંન કાઢી લીધા હતા જે પાલનપુરમાં વેચાયા હતા. જો કે આ નખ કોણે ખરીદ્યા છે તે સંદર્ભે કોઈ માહિતી સામે આવી નથી.

આમ ફોરેસ્ટ અધિકારી અને પોલીસની કડક નજરથી બચીને સ્થાનિક લોકોની મદદથી એક બાળ સિંહનો શિકાર થયો છે.

આખે જરા સમાચારને કારણે પશુ પ્રેમીઓમાં શોકની લાગણી છે. ત્યારે બીજી તરફ પ્રશાસને હવે વધુ સતર્ક બની ગયું છે અને તપાસ ઝડપી વેગે આગળ વધી છે.

Gujarat ATS: દરજીના વેશમાં આતંકી માનસિકતા! નવસારીથી ઝડપાયેલા યુવકના ખતરનાક ઈરાદા જાણી એજન્સીઓ પણ ચોંકી ઉઠી
Ajit Pawar Plane Crash: અજીત પવારનું વિમાન અકસ્માતમાં નિધન: “મારો દમદાર અને દિલદાર મિત્ર ચાલ્યો ગયો”, CM ફડણવીસની ભાવુક પ્રતિક્રિયા
Ajit Pawar Plane Crash: મહારાષ્ટ્રના રાજકારણમાં ‘દાદા’ પર્વનો કરુણ અંત: બારામતીમાં ભીષણ વિમાન અકસ્માતમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું નિધન
Ajit Pawar Plane Accident: મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારના વિમાનનું બારામતીમાં લેન્ડિંગ વખતે અકસ્માત, ગંભીર ઈજાના અહેવાલથી વહીવટીતંત્ર દોડતું થયું.
Exit mobile version