Site icon

 જે ન થવું જોઈતું હતું તે થઈ જ ગયું. આખરે ગીરમાં સિંહ નો શિકાર થયો. તંત્રમાં ખળભળાટ. જાણો વિગત.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

13 ફેબ્રુઆરી 2021

ગુજરાતના વન વિભાગમાં અત્યારે ખળભળાટ મચી જવા પામ્યો છે. છેલ્લા અનેક વર્ષોથી એશિયાના સિંહોનું ઘર ગણાતા સાસણગીર ના જંગલમાં સિંહો નિર્ભય રીતે વિચારતા હતા. તેમની પર શિકારી નો દોર જરૂર હતો પરંતુ શિકારીઓ પોતાના બદઈરાદા માં સફળ રહ્યા નહોતા. હવે છેલ્લી મળતી માહિતી મુજબ ગુજરાતમાં એક બાળ સિંહનો શિકાર થયો છે. શિકાર કરનાર શિકારીઓ પોલીસના નામે છે. જેવો એક છટકામાં બાળ સિંહણને ફસાવી લીધું હતું. ત્યારબાદ તેને મારી નાખીને તેના નાખુંન કાઢી લીધા હતા જે પાલનપુરમાં વેચાયા હતા. જો કે આ નખ કોણે ખરીદ્યા છે તે સંદર્ભે કોઈ માહિતી સામે આવી નથી.

આમ ફોરેસ્ટ અધિકારી અને પોલીસની કડક નજરથી બચીને સ્થાનિક લોકોની મદદથી એક બાળ સિંહનો શિકાર થયો છે.

આખે જરા સમાચારને કારણે પશુ પ્રેમીઓમાં શોકની લાગણી છે. ત્યારે બીજી તરફ પ્રશાસને હવે વધુ સતર્ક બની ગયું છે અને તપાસ ઝડપી વેગે આગળ વધી છે.

Srikakulam: રેલિંગની વચ્ચે ફસાયેલા લોકો, ચીસો પાડતી મહિલાઓ… આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાં નાસભાગનો કાળજું કંપાવી દે તેવો વિડિયો આવ્યો સામે
Rohit Arya: પુણેમાં થયા રોહિત આર્યાના અંતિમ સંસ્કાર, જાણો કોણ-કોણ લોકો થયા હતા સામેલ?
PM Modi: પીએમ મોદીએ છત્તીસગઢના નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું, પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને લઈને કહી આ વાત
Andhra Pradesh: આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ મંદિરમાં મચી નાસભાગ, આટલા શ્રદ્ધાળુઓના મોત; સીએમ નાયડુએ વ્યક્ત કર્યો શોક
Exit mobile version