Site icon

 જે ન થવું જોઈતું હતું તે થઈ જ ગયું. આખરે ગીરમાં સિંહ નો શિકાર થયો. તંત્રમાં ખળભળાટ. જાણો વિગત.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

13 ફેબ્રુઆરી 2021

ગુજરાતના વન વિભાગમાં અત્યારે ખળભળાટ મચી જવા પામ્યો છે. છેલ્લા અનેક વર્ષોથી એશિયાના સિંહોનું ઘર ગણાતા સાસણગીર ના જંગલમાં સિંહો નિર્ભય રીતે વિચારતા હતા. તેમની પર શિકારી નો દોર જરૂર હતો પરંતુ શિકારીઓ પોતાના બદઈરાદા માં સફળ રહ્યા નહોતા. હવે છેલ્લી મળતી માહિતી મુજબ ગુજરાતમાં એક બાળ સિંહનો શિકાર થયો છે. શિકાર કરનાર શિકારીઓ પોલીસના નામે છે. જેવો એક છટકામાં બાળ સિંહણને ફસાવી લીધું હતું. ત્યારબાદ તેને મારી નાખીને તેના નાખુંન કાઢી લીધા હતા જે પાલનપુરમાં વેચાયા હતા. જો કે આ નખ કોણે ખરીદ્યા છે તે સંદર્ભે કોઈ માહિતી સામે આવી નથી.

આમ ફોરેસ્ટ અધિકારી અને પોલીસની કડક નજરથી બચીને સ્થાનિક લોકોની મદદથી એક બાળ સિંહનો શિકાર થયો છે.

આખે જરા સમાચારને કારણે પશુ પ્રેમીઓમાં શોકની લાગણી છે. ત્યારે બીજી તરફ પ્રશાસને હવે વધુ સતર્ક બની ગયું છે અને તપાસ ઝડપી વેગે આગળ વધી છે.

Gujarat UCC Bill Passed: ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ! લગ્ન, છૂટાછેડા અને લિવ-ઈન માટે આવ્યા નવા નિયમો
Flight Fare Hike:સામાન બાંધતા પહેલા ચેતજો! એરલાઈન્સ કંપનીઓ વધારશે ટિકિટના ભાવ; મધ્ય પૂર્વના તણાવ વચ્ચે વિમાની મુસાફરીમાં મોટો ભાવવધારો.
LPG Crisis Eases in India:યુદ્ધ વચ્ચે ભારતની મોટી જીત! ગેસ બુકિંગમાં ૩૫% નો ઘટાડો અને ઉત્પાદન આસમાને; જાણો કેવી રીતે સામાન્ય થઈ રહી છે સ્થિતિ.
Maharashtra Weather Alert:મહારાષ્ટ્ર પર ફરી આકાશી આફત! આગામી ૪૮ કલાક ભારે; ૫ જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદની યલો એલર્ટ.
Exit mobile version