Site icon

મુંબઈ અને મહારાષ્ટ્રની કર્ફ્યુ ની ગાઈડલાઈન આવી ગઈ. હવે આ નવા અને વધુ કડક પગલા સરકારે લીધા. જાણો વિગત…

શુક્રવારે એટલે કે ૨૬મી માર્ચ ના દિવસે મહારાષ્ટ્ર સરકારે મુંબઈ સહિત આખા મહારાષ્ટ્રમાં રાત્રી કર્ફ્યુ લાદ્યો હતો. પરંતુ આ સંદર્ભે વિશેષ જાહેરાત કરી નહોતી. હવે સરકારે guideline બહાર પાડી છે જે નીચે મુજબ છે.

Join Our WhatsApp Community

૧. રાત્રે આઠથી સવારે સાત વાગ્યા સુધી સંચારબંધી લાગુ રહેશે. જે દરમિયાન પાંચથી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ છે. આ પ્રતિબંધ તોડનારને એક હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે

૨. તમામ સાર્વજનિક સ્થળો રાત્રે આઠથી સવારે ૭ દરમિયાન બંધ રહેશે.

૩. જે વ્યક્તિએ માસ નહીં પહેર્યું હોય તેને ૫૦૦ રૂપિયાનો દંડ થશે જ્યારે કે જે વ્યક્તિ સાર્વજનિક જગ્યા પર થુંકશે તેને હજાર રૂપિયાનો દંડ થશે.

૪. સિનેમાઘરો, મોલ ઓડિટોરિયમ અને રેસ્ટોરન્ટ રાત્રે આઠથી સવારે ૭ દરમિયાન બંધ રહેશે.

૫. ૫૦ થી વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ.

૬. કોઈપણ સાર્વજનિક કાર્યક્રમને મંજૂરી નહીં

૭. અંતિમ સંસ્કારમાં 20થી વધુ લોકો નહીં.

૮. પ્રશાસનિક અધિકારી ઓને lockdown ના અધિકાર આપી દીધા.

Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Dudh Sanjivani Yojana: આદિજાતિ બાળકોના પોષણ અને વિકાસની ‘સંજીવની’ એટલે રાજ્ય સરકારની ‘દૂધ સંજીવની’ યોજના: સુરત જિલ્લાના ૯૬ હજારથી વધુ બાળકો લાભાન્વિત
Ladki Bahin Yojana: લાડકી બહેનો, સાવધાન! સરકારનો નવો અલ્ટિમેટમ, ફક્ત આટલા મહિનાનો સમય
Exit mobile version