Site icon

કમાલ છે!! પંદરમી તારીખે ભારતના પશ્ચિમી કિનારા પર વાવાઝોડું ત્રાટકશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૧ મે 2021
મંગળવાર

ભારતના પશ્ચિમ કિનારા પર અત્યારે એક નવી સમસ્યા આકાર લઇ રહી છે. અરબી સમુદ્રમાં ઓછા દબાણનો એક પટ્ટો તૈયાર થયો છે જે અત્યારે વાવાઝોડામાં પરિવર્તિત થઇ રહ્યો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આ ઓછા દબાણ નો પટ્ટો જે વાવાઝોડામાં પરિવર્તિત થયો છે તે 15 મેના રોજ પશ્ચિમ ભારતના પ્રદેશ પર ત્રાટકશે. એવી આગાહી કરવામાં આવી છે કે કોંકણ, મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટક આ સમુદ્રી તટ વિસ્તારમાં જોરદાર વરસાદ પડશે. તેમજ તીવ્ર ગતિથી પવન ફૂંકાશે. આ વાવાઝોડાને કારણે ચોમાસા પર શું અસર થશે તે જાણકારી હજી પ્રાપ્ત થઇ શકી નથી.

Join Our WhatsApp Community

એલર્ટ થઈ જાઓ : ભારતમાં મળેલા કોરોનાના વેરિયન્ટને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આંતરરાષ્ટ્રીય રીતે જોખમી ગણાવ્યો.
 

Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Dudh Sanjivani Yojana: આદિજાતિ બાળકોના પોષણ અને વિકાસની ‘સંજીવની’ એટલે રાજ્ય સરકારની ‘દૂધ સંજીવની’ યોજના: સુરત જિલ્લાના ૯૬ હજારથી વધુ બાળકો લાભાન્વિત
Ladki Bahin Yojana: લાડકી બહેનો, સાવધાન! સરકારનો નવો અલ્ટિમેટમ, ફક્ત આટલા મહિનાનો સમય
Exit mobile version